મોરબી નિવાસી નાનજીભાઈ માવજીભાઈ વિડજાનું અવસાન

- text


મોરબી : નાનજીભાઈ માવજીભાઈ વિડજા (ઉ. 92) તે કાંતિભાઈ (98797 83317)ના પિતા તથા વિષ્ણુકુમાર(98794 50265)ના દાદાનું તારીખ 30/6/2022 ને ગુરૂવારના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું આજરોજ તારીખ 11/7/2022 ને સોમવારે સાંજે 4 થી 6 કલાકે તેમના નિવાસસ્થાન મંગલમૂર્તિ એપાર્ટમેન્ટ, ચિત્રકૂટ સોસાયટી, કન્યા છાત્રાલય રોડ, જીઆઇડીસી પાસે, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text