મોરબી : બિપિનચન્દ્ર ભાનુશકર પંડ્યાનું અવસાન
મોરબી : બિપિનચન્દ્ર ભાનુશકર પંડ્યાનું અવસાન
મોરબી : સારસ્વત બ્રાહ્મણ બિપિનચન્દ્ર ભાનુશકર પંડ્યા ઉ વ 81 (નિવૃત્ત કાર્યપાલક ઈજનેર) તે કેતનભાઈ, કામનભાઈ, હિરેનભાઈના પિતા અને સરલાબેન,...
મોરબી : સચિનભાઈ રાઘવજીભાઈ દેલવાડિયાનું અવસાન
મોરબી : સચિનભાઈ રાઘવજીભાઈ દેલવાડિયા( ઉ.વ. 44) તે સ્વ.રાઘવભાઈ ભવાનભાઈ દેલવાડિયાના પુત્ર, સવિતાબેનના પુત્ર તથા મેહુલભાઈના ભાઈનું તા. 17ના રોજ અવસાન થયેલ છે. સદગતનું...
મોરબી : કાનજીભાઈ ગોકળભાઈ ધોરિયાણીનું અવસાન
મોરબી : કાનજીભાઈ ગોકળભાઈ ધોરિયાણી (ઉ.વ. ૭૫)નું તા. ૧૯/૦૧/૨૦૨૧ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પરિવારજનોએ સગા-સંબંધીઓને ટેલીફોનિક શોક-સંદેશો પાઠવવા વિનંતી...
માધવનગર (ટિકર રણ): હિરજીભાઈ ગોકળભાઈ સંતોકીનું અવસાન
માધવનગર (ટિકર રણ): હિરજીભાઈ ગોકળભાઈ સંતોકી ઉં.વ. 83 તે, પરસોત્તમભાઈ (99797 53459) અને કાનજીભાઈ (78744 25996 - 81415 91209) ના પિતા તથા રાઘવજીભાઈ ગોકળભાઈ...
મોરબી : રમણીકભાઇ પોપટભાઈ રાજકોટીયાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી રમણીકભાઇ પોપટભાઈ રાજકોટીયા(ઉ.વ,67),તે સુરેશભાઈ,હિતેષભાઇના પિતાશ્રી,અમૃતલાલભાઈ,રસિકલાલભાઈ,જ્યંતિલાલભાઈના ભાઈ,ધ્યેયના દાદાનું તા.14ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.16ને ગુરુવારના રોજ સવારે 8...
અંબાલા નિવાસી કાંતાબેન મણીરામભાઈ કુબાવતનું અવસાન
મોરબી : અંબાલા નિવાસી કાંતાબેન મણીરામભાઈ કુબાવત ( ઉ.વ.65) તે મણિરામભાઈ મોહનદાસજી કુબાવતના પત્ની, પરેશભાઈ, દિનેશભાઇના માતૃશ્રી તથા રઘુરામભાઈના ભાભીનું તા. 23ના રોજ અવસાન...
મોરબી : વિનુબા દિલુભા ઝાલાનું નિધન
મોરબી : વિનુબા દિલુભા ઝાલા તે દિલુભા પ્રભાતસિંહ ઝાલાનાં ધર્મપત્ની, ઓમદેવસિંહ તથા અક્ષયસિંહનાં માતુશ્રીનું તા. ૧૧નાં રોજ અવસાન થયેલ છે.સદગત બેસણું તા. ૧૩ને શનિવારના...
મોરબી : પ્રભાશંકર શાંતિલાલ જોશીનું અવસાન
મોરબી : ચા.મ.મોઢ બ્રાહ્મણ પ્રભાશંકર શાંતિલાલ જોશી ઉ.વ.59 તે વસંતરાય શાંતિલાલ જોશીના નાનાભાઈ, વિપુલભાઈ, જીજ્ઞેશભાઈ, હિરેનભાઇના કાકાનું તા.21ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું...
મૂળ ચકમપર : રેવાબેન મોહનભાઇ દેત્રોજાનું અવસાન
મોરબી : મૂળ ગામ ચકમપર, હાલ રાજકોટ નિવાસી રેવાબેન મોહનભાઇ દેત્રોજા, તે સ્વ. મોહનભાઇ મનજીભાઈ દેત્રોજાના પત્ની, ભીખુભાઇ, વિનુભાઈ, શારદાબેન, નિર્મળાબેનના માતુશ્રી તેમજ દેત્રોજા...
મોરબી : અરજણભાઈ રામજીભાઈ સવાડીયાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી અરજણભાઈ રામજીભાઈ સવાડીયા, તે અતુલભાઈ (98792 84059), કિશોરભાઈ (98793 99078) તથા જગદીશભાઈ (98252 41026)ના પિતાશ્રીનું તા. 03/12/2020ને ગુરુવારે અવસાન થયેલ...