મોરબી : બિપિનચન્દ્ર ભાનુશકર પંડ્યાનું અવસાન

મોરબી : બિપિનચન્દ્ર ભાનુશકર પંડ્યાનું અવસાન મોરબી : સારસ્વત બ્રાહ્મણ બિપિનચન્દ્ર ભાનુશકર પંડ્યા ઉ વ 81 (નિવૃત્ત કાર્યપાલક ઈજનેર) તે કેતનભાઈ, કામનભાઈ, હિરેનભાઈના પિતા અને સરલાબેન,...

મોરબી : સચિનભાઈ રાઘવજીભાઈ દેલવાડિયાનું અવસાન

મોરબી : સચિનભાઈ રાઘવજીભાઈ દેલવાડિયા( ઉ.વ. 44) તે સ્વ.રાઘવભાઈ ભવાનભાઈ દેલવાડિયાના પુત્ર, સવિતાબેનના પુત્ર તથા મેહુલભાઈના ભાઈનું તા. 17ના રોજ અવસાન થયેલ છે. સદગતનું...

મોરબી : કાનજીભાઈ ગોકળભાઈ ધોરિયાણીનું અવસાન

મોરબી : કાનજીભાઈ ગોકળભાઈ ધોરિયાણી (ઉ.વ. ૭૫)નું તા. ૧૯/૦૧/૨૦૨૧ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પરિવારજનોએ સગા-સંબંધીઓને ટેલીફોનિક શોક-સંદેશો પાઠવવા વિનંતી...

માધવનગર (ટિકર રણ): હિરજીભાઈ ગોકળભાઈ સંતોકીનું અવસાન

માધવનગર (ટિકર રણ): હિરજીભાઈ ગોકળભાઈ સંતોકી ઉં.વ. 83 તે, પરસોત્તમભાઈ (99797 53459) અને કાનજીભાઈ (78744 25996 - 81415 91209) ના પિતા તથા રાઘવજીભાઈ ગોકળભાઈ...

મોરબી : રમણીકભાઇ પોપટભાઈ રાજકોટીયાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી રમણીકભાઇ પોપટભાઈ રાજકોટીયા(ઉ.વ,67),તે સુરેશભાઈ,હિતેષભાઇના પિતાશ્રી,અમૃતલાલભાઈ,રસિકલાલભાઈ,જ્યંતિલાલભાઈના ભાઈ,ધ્યેયના દાદાનું તા.14ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.16ને ગુરુવારના રોજ સવારે 8...

અંબાલા નિવાસી કાંતાબેન મણીરામભાઈ કુબાવતનું અવસાન

મોરબી : અંબાલા નિવાસી કાંતાબેન મણીરામભાઈ કુબાવત ( ઉ.વ.65) તે મણિરામભાઈ મોહનદાસજી કુબાવતના પત્ની, પરેશભાઈ, દિનેશભાઇના માતૃશ્રી તથા રઘુરામભાઈના ભાભીનું તા. 23ના રોજ અવસાન...

મોરબી : વિનુબા દિલુભા ઝાલાનું નિધન

મોરબી : વિનુબા દિલુભા ઝાલા તે દિલુભા પ્રભાતસિંહ ઝાલાનાં ધર્મપત્ની, ઓમદેવસિંહ તથા અક્ષયસિંહનાં માતુશ્રીનું તા. ૧૧નાં રોજ અવસાન થયેલ છે.સદગત બેસણું તા. ૧૩ને શનિવારના...

મોરબી : પ્રભાશંકર શાંતિલાલ જોશીનું અવસાન

મોરબી : ચા.મ.મોઢ બ્રાહ્મણ પ્રભાશંકર શાંતિલાલ જોશી ઉ.વ.59 તે વસંતરાય શાંતિલાલ જોશીના નાનાભાઈ, વિપુલભાઈ, જીજ્ઞેશભાઈ, હિરેનભાઇના કાકાનું તા.21ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું...

મૂળ ચકમપર : રેવાબેન મોહનભાઇ દેત્રોજાનું અવસાન

મોરબી : મૂળ ગામ ચકમપર, હાલ રાજકોટ નિવાસી રેવાબેન મોહનભાઇ દેત્રોજા, તે સ્વ. મોહનભાઇ મનજીભાઈ દેત્રોજાના પત્ની, ભીખુભાઇ, વિનુભાઈ, શારદાબેન, નિર્મળાબેનના માતુશ્રી તેમજ દેત્રોજા...

મોરબી : અરજણભાઈ રામજીભાઈ સવાડીયાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી અરજણભાઈ રામજીભાઈ સવાડીયા, તે અતુલભાઈ (98792 84059), કિશોરભાઈ (98793 99078) તથા જગદીશભાઈ (98252 41026)ના પિતાશ્રીનું તા. 03/12/2020ને ગુરુવારે અવસાન થયેલ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

આમરણમાં 20મીએ હઝરત દાવલશાહ પીરના ઉર્ષમાં કવ્વાલીનો કાર્યક્રમ પણ યોજાશે

મોરબી : આમરણ મુકામે હિન્દુ-મુસ્લિમની આસ્થાનાં પ્રતિક સમા હઝરત દાવલશાહ પીર વલ્લી અલ્લાહનો 530મો ઉર્ષ મુબારક આગામી તા.20ને સોમવારના રોજ ધામધુમથી ઉજવાશે. આ દરમિયાન...

આજે સીતા નવમી : માતા જાનકી પૃથ્વીમાંથી પ્રગટ થયા ને જનકપુરમાં દુષ્કાળ દૂર થયો

  વૈશાખ સુદ નવમી એટલે કે સીતા માતાનો પ્રાગટ્ય દિવસ જાણો.. માતા સીતાના પ્રાગટ્ય અને પ્રભુ શ્રી રામ સાથે વિવાહની કથા મોરબી : વૈશાખ સુદ નવમી એટલે...

16 મેનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓના જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 16 મે, 2024 છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સંવંત 2080, માસ વૈશાખ, પક્ષ સુદ, તિથિ નોમ,...

કેરળમાં 31મેએ ચોમાસુ બેસશે : હવામાન વિભાગની આગાહી

મોરબી : નૈઋત્યનું ચોમાસુ 31મેએ કેરળ આવી પહોંચશે. તેવી હવામાન વિભાગે આગાહી જાહેર કરી છે. કેરળમાં મેઘરાજાના આગમનના થોડા દિવસોમાં સામાન્ય રીતે સમગ્ર દેશમાં...