- text
મોરબી : મૂળ ગામ ચકમપર, હાલ રાજકોટ નિવાસી રેવાબેન મોહનભાઇ દેત્રોજા, તે સ્વ. મોહનભાઇ મનજીભાઈ દેત્રોજાના પત્ની, ભીખુભાઇ, વિનુભાઈ, શારદાબેન, નિર્મળાબેનના માતુશ્રી તેમજ દેત્રોજા ભાવિનભાઈ પ્રવીણભાઈના દાદીનું તા. 16/10/2019ને બુધવારના રોજ અવસાન થયેલ છે. તેમનુ બેસણું તા. 18/10/2019ને શુક્રવારના રોજ તેમના નિવાસ સ્થાન દામજી મેપા પ્લોટ – 4, રામેશ્વર મંદિર, રાજકોટ ખાતે રાખેલ છે.
- text
Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.
મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN
ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274
- text