વાંકાનેર નિવાસી શક્તિસિંહ (ટીકુભા) જાડેજાનું અવસાન
વાંકાનેર : મૂળ વાળોદર, હાલ વાંકાનેર નિવાસી શક્તિસિંહ (ટીકુભા) હરેન્દ્રસિંહ જાડેજા (ઉં.વ. 51) તે હરપાલસિંહ હરેન્દ્રસિંહ જાડેજા તથા મનહરસિંહ હરેન્દ્રસિંહ જાડેજા તથા પ્રદ્યુમનસિંહ હરેન્દ્રસિંહ...
ધુનડા(સજનપર) નિવાસી ધનજીભાઇ રંગપરીયાનું અવસાન
મોરબી : ધુનડા(સજનપર) નિવાસી ધનજીભાઈ લાલજીભાઈ રંગપરીયા (ઉ.વ.74) તે ભરતભાઈ ધનજીભાઈ રંગપરીયા (99048 51673) તથા વિનોદભાઈ ધનજીભાઈ રંગપરીયા (99092 45546)નું તારીખ 11/10/2023ના રોજ અવસાન...
મોરબી : પરસોત્તમભાઈ બેચરભાઈ કાચરોલાનું અવસાન
મોરબી : પરસોત્તમભાઈ બેચરભાઈ કાચરોલા (ઉ.વ ૮૨), તે સ્વ. કાંતાબેન કાચરોલાના પતિ, જયસુખભાઈ અને હિતેષભાઈના પિતા, કુસુમબેન જયસુખભાઈ અને કુસુમબેન હિતેશભાઈના સસરા, ચિરાગભાઈ, ધવલ,...
મોરબી : ચંદ્રિકાબેન ઘનશ્યામભાઈ દેસાઈનું અવસાન
મોરબી : મોરબી નિવાસી ચંદ્રિકાબેન ઘનશ્યામભાઈ દેસાઈ (ઉ.વ. 59), તે ઘનશ્યામભાઈના પત્ની તથા કિરીટ અને હિરેનના માતુશ્રીનું તા. 23/10/2021ને શનિવારે અવસાન થયેલ છે.
મોરબી અપડેટના...
મેઘપરના ભૂતપૂર્વ સરપંચ રવાભાઈ જગાભાઈ ડાંગરનું અવસાન, ગુરુવારે બેસણું
માળીયા (મી.) : મેઘપરના ભૂતપૂર્વ સરપંચ રવાભાઈ જગાભાઈ ડાંગર (ઉ.વ. 95), તે મેરામભાઇ (ASI, ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન, રાજકોટ), સુખાભાઈ તથા સવભાઈના પિતાશ્રીનું તા. 19/01/2020ના...
મોરબી: મહેન્દ્રનગર નિવાસી શાંતાબેન વિડજાનું અવસાન
મોરબી: મહેન્દ્રનગર નિવાસી શાંતાબેન છગનભાઇ વિડજા (ઉ.વ. 91) તે જયંતિભાઈ છગનભાઇ તથા સ્વ.ઓધવજીભાઈ છગનભાઇ વિડજાના માતા, તે હિરેનભાઈ તથા વિશાલભાઈ તથા વિકાસભાઈના દાદીનું તારીખ...
મોરબીના ૬૦ વર્ષ જુના અખબારી વિતરક નુરાભાઇ છાપાવાળાનું અવસાન, સોમવારે સવારે જીયારત
મોરબી : મોરબીમાં ૬૦ વર્ષ જુના અખબારી વિતરક નુરદીનભાઈ (નુરાભાઇ છાપાવાળા) મહમદઅલીભાઈ (ઉં વ ૮૦), તે અબુભાઈ, રફીકભાઇના પિતા તથા આરીફ, શહેઝાદ, તસ્લીમ, જુનેદના...
અમરાપર (નાગલપર) નિવાસી અમરતબેન મનસુખભાઇ રાંકજાનું અવસાન
મોરબી : મોરબીના અમરાપર (નાગલપર) નિવાસી મનસુભાઈ કરશનભાઈ રાંકજાના ધર્મપત્ની અમરતબેન મનસુખભાઇ રાંકજા(ઉ.59) તે હિતેશભાઈ અને ધર્મેન્દ્રભાઈના માતુશ્રીનું તા.2ને શુક્રવારે અવસાન થયેલ છે,પ્રવર્તમાન સ્થિતિમાં...
મોરબી : રેખાબેન રાજેશભાઈ કંસારા નું અવશાન : શુક્રવારે બેસણું
મોરબી : કંસારા રેખાબેન રાજેશભાઈ તે નટવરલાલ મણિલાલ ના પુત્રવધુ નું તા. 14 ને ગુરુવાર ના રોજ અવસાન થયેલ છે, સદ્દગતનું બેસણું તા. 15...
ટંકારા નિવાસી અમરતબેન ગોધાણીનું અવસાન
ટંકારા: ટંકારા નિવાસી અમરતબેન છગનભાઈ ગોધાણી તે છગનભાઈ હરજીભાઈ ગોધાણીના પત્ની, તે દેવજીભાઈ ગોધાણીના માતાનું તારીખ 17-11-2022 ને ગુરૂવારના રોજ અવસાન થયું છે. સદગતનું...