મોરબીના ૬૦ વર્ષ જુના અખબારી વિતરક નુરાભાઇ છાપાવાળાનું અવસાન, સોમવારે સવારે જીયારત

- text


મોરબી : મોરબીમાં ૬૦ વર્ષ જુના અખબારી વિતરક નુરદીનભાઈ (નુરાભાઇ છાપાવાળા) મહમદઅલીભાઈ (ઉં વ ૮૦), તે અબુભાઈ, રફીકભાઇના પિતા તથા આરીફ, શહેઝાદ, તસ્લીમ, જુનેદના દાદાનું તા. ૨૯ના રોજ અવસાન થયેલ છે. મર્હુમની જીયારત તા. ૩૧ને સોમવારે સવારે ૧૦ થી ૧૧ કલાકે બિલ્લાની મસ્જીદ, ફૂલછાબ કોલોની, વિશીપરા, મોરબી ખાતે રાખેલ છે.

- text