મોરબી : મનસુખભાઈ લીલાધરભાઈ સરવૈયાનું અવસાન

- text


મોરબી : મ.ક.સ.સુ. જ્ઞાતિના મનસુખભાઈ લીલાધરભાઈ સરવૈયા (ઉ.વર્ષ-40), તે સ્વ. લીલાધરભાઈ ઓધવજીભાઈ સરવૈયાના પુત્ર, વિજયભાઈ તથા વિપુલભાઈના નાના ભાઈ તેમજ સ્વ. દિલીપભાઈ અને દિપકભાઈના પિતરાઈ ભાઈનું તા. 29 ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 31 ને સોમવારના રોજ સાંજે 4થી 5 કલાક દરમિયાન તેમના નિવાસસ્થાન ખાતે રાખવામાં આવેલ છે.

- text

(વિજયભાઈ- 99095 96287, દિપકભાઈ- 98797 84216, ચિરાગભાઈ- 95744 29731, દેવાંગભાઈ- 73599 17197, વિપુલભાઈ- 73595 12902)

- text