અમરાપર (નાગલપર) નિવાસી અમરતબેન મનસુખભાઇ રાંકજાનું અવસાન

- text


મોરબી : મોરબીના અમરાપર (નાગલપર) નિવાસી મનસુભાઈ કરશનભાઈ રાંકજાના ધર્મપત્ની અમરતબેન મનસુખભાઇ રાંકજા(ઉ.59) તે હિતેશભાઈ અને ધર્મેન્દ્રભાઈના માતુશ્રીનું તા.2ને શુક્રવારે અવસાન થયેલ છે,પ્રવર્તમાન સ્થિતિમાં સદગતનું બેસણું મોકૂફ રાખેલ છે,ટેલિફોનિક શોક સંદેશો પાઠવી શકાશે મો.8160929921, 7990578500.

- text

- text