મોરબી : પરસોત્તમભાઈ બેચરભાઈ કાચરોલાનું અવસાન

- text


મોરબી : પરસોત્તમભાઈ બેચરભાઈ કાચરોલા (ઉ.વ ૮૨), તે સ્વ. કાંતાબેન કાચરોલાના પતિ, જયસુખભાઈ અને હિતેષભાઈના પિતા, કુસુમબેન જયસુખભાઈ અને કુસુમબેન હિતેશભાઈના સસરા, ચિરાગભાઈ, ધવલ, હિત, દેવના દાદા અને ચેતનાબેનના દાદાજી સસરાનું તા.૧૩/૭/૨૦૨૦ને સોમવારના રોજ અવસાન થયેલ છે. કોરોના મહામારીને કારણે સદ્દગતનું બેસણું તથા લોકીકપ્રથા મોકૂફ રાખવામાં આવી છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક સંદેશો પાઠવી શકાશે. (જયસુખભાઇ મો. ૯૯૨૫૨ ૧૯૮૦૩, હિતેષભાઇ ૯૯૦૯૯ ૬૬૬૦૫)

- text

- text