- text
મોરબી : વિનુબા દિલુભા ઝાલા તે દિલુભા પ્રભાતસિંહ ઝાલાનાં ધર્મપત્ની, ઓમદેવસિંહ તથા અક્ષયસિંહનાં માતુશ્રીનું તા. ૧૧નાં રોજ અવસાન થયેલ છે.સદગત બેસણું તા. ૧૩ને શનિવારના રોજ સાંજે ૪:૦૦ થી ૬:૦૦ કલાકે દરબાર ગઢ શેરી નંબર ૨ , શકત સનાળા ખાતે તેમજ ઉત્તરક્રિયા તા.૧૯ને શુક્રવારે તેમના નિવાસ સ્થાને રાખેલ છે.
લી.
ઝાલા ઘનુભા પ્રભાતસિંહ
ઝાલા દિલુભા પ્રભાતસિંહ
ઝાલા અરવિંદસિંહ લાલુભા
ઝાલા રોહિતસિંહ લાલુભા
ઝાલા પંકજસિંહ ઘનુભા
- text
ઝાલા ધર્મેન્દ્રસિંહ ઘનુભા
ઝાલા ઓમદેવસિંહ દિલુભા
ઝાલા અક્ષયસિંહ દિલુભા
ઝાલા ગજુભા હનુભા
ઝાલા ટેમુભા હનુભા
ઝાલા વિક્રમસિંહ હનુભા
ઝાલા છત્રસિંહ હનુભા
ઝાલા અનિરુદ્ધસિંહ હનુભા
- text