મોરબી : વિનુબા દિલુભા ઝાલાનું નિધન

- text


મોરબી : વિનુબા દિલુભા ઝાલા તે દિલુભા પ્રભાતસિંહ ઝાલાનાં ધર્મપત્ની, ઓમદેવસિંહ તથા અક્ષયસિંહનાં માતુશ્રીનું તા. ૧૧નાં રોજ અવસાન થયેલ છે.સદગત બેસણું તા. ૧૩ને શનિવારના રોજ સાંજે ૪:૦૦ થી ૬:૦૦ કલાકે દરબાર ગઢ શેરી નંબર ૨ , શકત સનાળા ખાતે તેમજ ઉત્તરક્રિયા તા.૧૯ને શુક્રવારે તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

લી.

ઝાલા ઘનુભા પ્રભાતસિંહ

ઝાલા દિલુભા પ્રભાતસિંહ

ઝાલા અરવિંદસિંહ લાલુભા

ઝાલા રોહિતસિંહ લાલુભા

ઝાલા પંકજસિંહ ઘનુભા

- text

ઝાલા ધર્મેન્દ્રસિંહ ઘનુભા

ઝાલા ઓમદેવસિંહ દિલુભા

ઝાલા અક્ષયસિંહ દિલુભા

ઝાલા ગજુભા હનુભા

ઝાલા ટેમુભા હનુભા

ઝાલા વિક્રમસિંહ હનુભા

ઝાલા છત્રસિંહ હનુભા

ઝાલા અનિરુદ્ધસિંહ હનુભા

- text