મોરબી : કાનજીભાઈ ગોકળભાઈ ધોરિયાણીનું અવસાન

- text


મોરબી : કાનજીભાઈ ગોકળભાઈ ધોરિયાણી (ઉ.વ. ૭૫)નું તા. ૧૯/૦૧/૨૦૨૧ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પરિવારજનોએ સગા-સંબંધીઓને ટેલીફોનિક શોક-સંદેશો પાઠવવા વિનંતી કરેલ છે. (રમેશભાઈ ધોરિયાણી મો. ૯૫૮૬૯ ૮૪૨૦૪, હસુભાઈ ધોરિયાણી મો. ૯૯૧૩૪ ૪૫૦૦૨)

- text

- text