માળીયા : મહેન્દ્રગઢ (ફગશીયા) નિવાસી ડો. અમૃતલાલ ઠોરિયાનું અવસાન

- text


માળીયા : મહેન્દ્રગઢ (ફગશીયા) નિવાસી ડો. અમૃતલાલ ભગવાનજીભાઈ ઠોરિયા (ઉ.52) તે જય અમૃતભાઈ ઠોરિયા (મો.નં. 98251 59759)ના પિતા, બાલુભાઈ ભગવાનજીભાઈ ઠોરિયા (મો.નં. 95372 51872) તથા હર્ષદભાઈ ભગવાનજીભાઈ ઠોરિયા (મો.નં. 98797 41742)ના ભાઈનું તારીખ 5-2-2023 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 8-2-2023 ને બુધવારના રોજ સવારે 8 થી 10 કલાકે દેવ હાઈટ્સ, નાની કેનાલ, ઓમ પાર્કની સામે, મોરબી ખાતે તેમજ સામખીયારી ખાતે તા. 9-2-2023 બપોરે 3 થી 5, લોહાણા મહાજનવાડી, જંગી રોડ ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text