મોરબી : મોરબીના અમરાપર નિવાસી રૂદાતલા જગદીશભાઈ પરસોતમભાઇ તે મહેશભાઈ (9537066025) અને અશોકભાઈ (8160191030) ના ભાઈનું તા. 8 ને શુક્રવારે અવસાન થયું છે. સદગતનું પાણીઢોળ તા.18ને સોમવારના અમરાપર ખાતે રાખ્યું છે.
રાજકોટ અને મોરબીના ચાર ગુન્હાનો ભેદ ઉકેલાયો, બે આરોપીઓના નામ ખુલ્યા
મોરબી : મોરબી એલસીબી ટીમે મોરબી તથા રાજકોટ શહેર વિસ્તારમાંથી હેન્ડલ લોક કર્યા વગરના...