મોરબીના અમરાપર નિવાસી જગદીશભાઈ પરસોતમભાઇ રૂદાતલાનું અવસાન 

- text


મોરબી : મોરબીના અમરાપર નિવાસી રૂદાતલા જગદીશભાઈ પરસોતમભાઇ તે મહેશભાઈ (9537066025) અને અશોકભાઈ (8160191030) ના ભાઈનું તા. 8 ને શુક્રવારે અવસાન થયું છે. સદગતનું પાણીઢોળ તા.18ને સોમવારના અમરાપર ખાતે રાખ્યું છે.

- text

- text