મોરબી : વિજયકાંત ખોડીદાસ કક્ક્ડ (ટંકારાવાળા)નું અવસાન

- text


મોરબી : વિજયકાંત ખોડીદાસ કક્ક્ડ (ટંકારાવાળા) (ઉ.વ.68) તે સ્વ. ખોડીદાસ કક્ક્ડના પુત્ર, જીગ્નેશભાઈ, રક્ષા, નિયા, આરતીના પિતા તથા જીતેન્દ્રભાઈના બનેવીનું તા. 23ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણુ તથા પિયર પક્ષની સાદડી તા. 25ને સોમવારે સાંજે 5 કલાકે જલારામ મંદિર, અયોધ્યાપુરી મેઈન રોડ, મોરબી ખાતે રાખેલ છે.

- text