મોરબી નિવાસી રામજતનભાઈ ઉપાધ્યાયનું અવસાન

- text


 

મોરબી:મોરબી નિવાસી રામજતનભાઈ ઉપાધ્યાય તે ત્રિલોકનાથ (મુન્નાભાઈ ગેરેજ વાળા), જીતેનભાઈ (લકી કમાન ગેરેજવાળા) તથા સંજયભાઈ(ભગવતી કમાન ગેરેજવાળા)ના પિતાનું તા.31/12/2021ના રોજ અવસાન થયું છે.સદગતનું બેસણું તા.3/1/2022ને સોમવારના રોજ બપોરે 3થી 5 દરમિયાન જનકલ્યાણ મહાદેવ મંદિર,મોરબી-2 ખાતે રાખવામાં આવ્યું છે.

- text