મોરબી નિવાસી રંજનબેન કાળુભાઈ બારોટનું અવસાન 

મોરબી : મોરબી નિવાસી બારોટ રંજનબેન (ઉ.વ.૬૦) તે સ્વ. કાળુભાઈ હિરાભાઇ બારોટના પત્નિ, અજયભાઈ, પ્રદીપભાઇ તેમજ વિકાસભાઈના માતાનું તા. ૨૭ને શનિવારે અવસાન થયું છે....

મોરબી નિવાસી મંજુલાબેન કાંતિભાઈ ખખ્ખરનું અવસાન

મોરબી : મોરબી નિવાસી ખખ્ખર મંજુલાબેન (મુળ ચરાડવા, હાલ મોરબી) તે કાંતિભાઈ લાલજીભાઈ ખખ્ખરના પત્નિ, અશ્વિનભાઈ, સંજયભાઈ, અશોકભાઈ, પ્રફુલાબેન, નીતાબેનના માતાનું તા. ૨૬ને શુક્રવારે...

મોરબી નિવાસી હસમુખલાલ હીરાલાલ પંડિતનું અવસાન

મોરબી : મોરબી નિવાસી પંડિત હસમુખલાલ હીરાલાલ તે રમણીકલાલ (બટુકભાઈ), રસિકભાઈના નાનાભાઈ, સુરેશ (કાનો), અજયના કાકા અને શાંતિલાલ ભોજાણીના જમાઈનું તા. ૨૬ના અવસાન થયું...

મોરબી નિવાસી દામજીભાઈ વડાવિયાનું અવસાન

મોરબી : મૂળ ખાખરાળા હાલ મોરબી નિવાસી દામજીભાઈ ખોડાભાઈ વડાવિયા તે સ્વ. ખોડાભાઈ ચકુભાઈ વડાવિયા, ગં.સ્વ. ઓતમબેન ખોડાભાઈ વડાવિયાના પુત્ર, હાર્દિકકુમાર દામજીભાઈ વડાવિયાના પિતા,...

લજાઈ નિવાસી કરમશીભાઇ માવજીભાઈ અઘેરાનું નિધન

મોરબી : લજાઈ નિવાસી કરમશીભાઇ માવજીભાઈ અઘેરા ( ઉ.વ.95) તે રમેશભાઈ, મહેશભાઇના પિતા, કાનજીભાઈ, મગનભાઈના ભાઈ, જિતેન્દ્રભાઈ, નિલેશભાઈ, પંકજભાઈ, હરેશભાઈના કાકા તથા જય અને...

મોરબી નિવાસી સુરેશભાઈ શામજીભાઈ ભટ્ટીનું અવસાન

મોરબી : મોરબી નિવાસી સુરેશભાઈ શામજીભાઈ ભટ્ટી (ઉં.વ. 72) તે ભરતભાઈ શામજીભાઈ ભટ્ટી (મો.નં. 9904743443) સ્વ. ગિરીશભાઈ શામજીભાઈ ભટ્ટી તથા નિલેષભાઈ શામજીભાઈ ભટ્ટી (મો.નં....

મોરબીના નાની વાવડી નિવાસી જબુબેન પડસુંબિયાનું અવસાન

મોરબી : નાની વાવડી નિવાસી જબુબેન હિરાભાઈ પડસુંબિયા (ઉં.વ. 82) તે મનસુખભાઈ હિરાભાઈ પડસુંબિયા (મો.નં. 99790 92710) તથા બાબુલાલ હિરાભાઈ પડસુંબિયા (મો.નં. 9879316664)ના માતા...

મોરબી : સંગીતાબેન દિવ્યકાંતભાઈ ભાટીયાનું અવસાન

મોરબી : સંગીતાબેન દિવ્યકાંતભાઈ ભાટીયાનું તા.૨૩ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું પિયરપક્ષનું બેસણું તા.૨૫ને ગુરૂવારે સવારે ૮ થી ૧૦ કલાકે ઉમા હોલ, બહુચરાજી...

મોરબી નિવાસી સંગીતાબેન દિવ્યકાન્તભાઈ ભાટીયાનું અવસાન

મોરબી: મોરબી નિવાસી સંગીતાબેન દિવ્યકાન્તભાઈ ભાટીયા (ઉં. વ. 48) તે ગોવિંદભાઈ હરખજીભાઈ ભાટિયા તથા સ્વ. શાંતાબેન ગોવિંદભાઈ ભાટિયાના પુત્રવધુ, તે દીવ્યકાંતભાઈ ભાટિયાના પત્ની, તે...

ટંકારા તાલુકાના હડમતિયા નિવાસી શીવાભાઈ ખાખરીયાનું અવસાન

ટંકારા : ટંકારા તાલુકાના હડમતિયા નિવાસી શીવાભાઈ જેઠાભાઈ ખાખરીયા (ઉ. 55) તે મનોજભાઈના ભાઈ, કેતનભાઈ ખાખરીયા (મો.નં. 63557 57990) તથા ગૌતમભાઈ ખાખરીયા (મો.નં. 79904...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબી : માથાકૂટ થતા ઘર છોડીને નીકળી ગયેલી પત્નીનું પતિ સાથે મિલન કરાવતી 181...

મોરબી : મોરબી પંથકમાં શાકમાં નમક વધારે હોવા મુદ્દે પતિએ પત્ની ઉપર હાથ ઉપાડતા પત્ની ઘર છોડીને ચાલી ગઈ હતી. આ મામલો 181 ટીમ...

ચિંતા ! યુવાનોને ક્રિકેટમેચ, ફિલ્મ જોવાનો સમય છે પણ મતદાન માટે નથી !!!

શતાયુ વડીલો અને મોટેરાઓએ ફરજ નિભાવી પણ યુવાનો મતદાનથી અળગા રહ્યા લોકશાહીના મહાપર્વમાં ચૂંટણી પંચ ઉત્સાહિ રહ્યું પણ મતદારો નિરુતાશાહી રહેતા દેશ માટે ચિંતા જનક...

આવતીકાલે ગુરુવારે ધોરણ-12 સાયન્સ, સામાન્ય પ્રવાહ અને ગુજકેટનું પરિણામ

ધોરણ-12 સાયન્સના 1,11,549 અને સામાન્ય પ્રવાહના 4,89,292 વિદ્યાર્થીઓના ભાવિનો થશે ફેંસલો મોરબી : લોકસભા ચૂંટણી પૂર્ણ થતા જ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ...

પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાને પંજાબમાં લોકસભાની ચૂંટણીમાં સોંપાઈ મહત્વની જવાબદારી

લોકસભાની ચૂંટણીમાં સોંપાઈ મહત્વની જવાબદારી મોરબી : મોરબીના પૂર્વ ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાને લોકસભાની ચાલી રહેલ ચૂંટણી અન્વયે પંજાબમાં જવાબદારી સોંપવામાં આવી...