મોરબી નિવાસી સુરેશભાઈ શામજીભાઈ ભટ્ટીનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી સુરેશભાઈ શામજીભાઈ ભટ્ટી (ઉં.વ. 72) તે ભરતભાઈ શામજીભાઈ ભટ્ટી (મો.નં. 9904743443) સ્વ. ગિરીશભાઈ શામજીભાઈ ભટ્ટી તથા નિલેષભાઈ શામજીભાઈ ભટ્ટી (મો.નં. 9904731317)ના ભાઈ, વિશાલભાઈ સુરેશભાઈ ભટ્ટી (મો.નં. 9428264339)ના પિતા, નિરજભાઈ ભરતભાઈ ભટ્ટી (મો.નં. 9904731318) તથા આદિત્ય ગિરીશભાઈ ભટ્ટી (મો.નં. 9724243443) તથા દેવાંગભાઈ નિલેષભાઈ ભટ્ટી (મો.નં. 9904831317)ના કાકાનું તારીખ 24-5-2023 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 26-5-2023 ને શુક્રવારના રોજ સાંજે 4 થી 6 કલાકે ગુર્જર સુથારની વાડી, વિશ્વકર્મા મંદિર નાની બજાર મેઈન રોડ, ભવાની ચોક, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text