મોરબી નિવાસી દામજીભાઈ વડાવિયાનું અવસાન

- text


મોરબી : મૂળ ખાખરાળા હાલ મોરબી નિવાસી દામજીભાઈ ખોડાભાઈ વડાવિયા તે સ્વ. ખોડાભાઈ ચકુભાઈ વડાવિયા, ગં.સ્વ. ઓતમબેન ખોડાભાઈ વડાવિયાના પુત્ર, હાર્દિકકુમાર દામજીભાઈ વડાવિયાના પિતા, માધવીબેન હાર્દિકકુમાર વડાવિયાના સસરા, ભુદરભાઈ ખોડાભાઈ વડાવિયા તથા પ્રાણજીવનભાઈ ખોડાભાઈ વડાવિયાના ભાઈનું તારીખ 25-05-2023 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 27-5-2023 ને શનિવારના રોજ સવારે 8 થી 11 કલાકે તેમના નિવાસ સ્થાન સત્કાર હાઈટ, ધ્રુવ બાળકોની હોસ્પિટલ સામે, બાયપાસ રોડ, મોરબી ખાતે અને સાંજે 5 થી 7 કલાકે ધીરુભાઈ પ્રેમજીભાઈ વડાવિયાના નિવાસ સ્થાને ખાખરાળા મુકામે રાખવામાં આવ્યું છે.

- text

- text