રંજનબેન નરોત્તમદાસ કારીયાનું અવસાન 

મોરબી : મુ. મોરબી, હાલ સુરત નિવાસી રંજનબેન નરોત્તમદાસ કારીયા(ઉ.વ. 75) તે સ્વ. નરોત્તમદાસ વલ્લભભાઈ કારીયાના પત્ની, સંદીપભાઈ (પાવર કંટ્રોલ - મોરબી), અમિતભાઇ (જલારામ...

મોરબી : મકનભાઈ કરશનભાઈ કોઠીયાનું અવસાન

મોરબી : મૂળ નસીતપર હાલ મોરબી નિવાસી મકનભાઈ કરશનભાઈ કોઠીયા ( ઉ.વ.93) તે ભુદરભાઈ તથા પ્રેમજીભાઈના પિતાનું તા.9ને શુક્રવારે અવસાન થયેલ છે. સદગતનું બેસણું...

મોરબી નિવાસી મનસુખભાઈ ખીમજીભાઈ દલસાણીયાનું અવસાન

મોરબી : મૂળ લાલપર હાલ મોરબી નિવાસી દલસાણીયા મનસુખભાઈ ખીમજીભાઈ તે પ્રભુભાઈ ખીમજીભાઈ દલસાણીયા(9925117243) ના ભાઈ અને રવિભાઈ મનસુખભાઈ દલસાણીયા (9033048000) ના પિતાનું તા.9...

મોરબી નિવાસી નટુભાઈ ખંભાયતાનું અવસાન

મોરબી : મૂળ પાડાસણ અને હાલ મોરબી નિવાસી રેડિયો આર્ટિટ્સ નટુભાઈ નારણભાઈ ખંભાયતા (ઉં. 72) તે કિશોરભાઈ નારણભાઈ ખંભાયતાના મોટાભાઈ (રાજકોટ, મો.નં. 9825839761), તે...

મોરબી નિવાસી ગોદાવરીબેન પોપટભાઈ કાસુન્દ્રાનું અવસાન

મોરબી : મૂળ આમરણ નિવાસી હાલ મોરબી કાસુન્દ્રા ગોદાવરીબેન પોપટભાઈ (ઉ.93) તે ગણેશભાઈ, જયસુખભાઈ, હસમુખભાઈના માતાનું તા. 7 જૂનને બુધવારે અવસાન થયું છે. સદગતનું...

મોરબીઃ ઘુંટુ નિવાસી અનસોયાબેન પંડ્યાનું અવસાન

મોરબીઃ ઘુંટુ નિવાસી અનસોયાબેન શાંતિલાલ પંડ્યા (ઉં.વ. 92) તે સ્વ. પ્રફુલચંદ્રભાઈ શાંતિલાલ પંડ્યા તથા ઈન્દુલાલ શાંતિલાલ પંડ્યા તથા નરેન્દ્રભાઈ શાંતિલાલ પંડ્યા તથા ભરતભાઈ શાંતિલાલ...

મોરબી નિવાસી કેશવજીભાઈ પોપટભાઈ સોલંકીનું અવસાન

મોરબી : મૂળ પાનેલી ગામના વતની અને હાલ મોરબીના સામાકાંઠે નઝરબાગ રેલવે સ્ટેશન પાછળ આવેલ બૌદ્ધનગર નિવાસી કેશવજીભાઈ પોપટભાઈ સોલંકી (ઉ.વ.80) તે નવનીતભાઈ, દિવાળીબેન...

મોરબી તાલુકા ભાજપ અનુસૂચિત મોરચાના પ્રમુખ ગોપાલભાઈ સોલંકીના પિતાનું અવસાન

મોરબી : મૂળ પાનેલી ગામના વતની અને હાલ મોરબીના સામાકાંઠે નઝરબાગ રેલવે સ્ટેશન પાછળ આવેલ બૌદ્ધનગર નિવાસી કેશવજીભાઈ પોપટભાઈ સોલંકી (ઉ.વ.80) તે નવનીતભાઈ, દિવાળીબેન...

મોરબી નિવાસી ચતુરભાઈ બરાસરાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી ચતુરભાઈ મકનભાઈ બરાસરા (ઉં.61) તે સતિષભાઈ ચતુરભાઈ બરાસરા (મો.નં. 95863 35030) તથા ભાવેશભાઈ ચતુરભાઈ બરાસરા (મો.નં. 80000 27427)ના પિતાનું તારીખ...

મોરબી : ભાવનાબેન રાજેશભાઈ માકાસણાનું અવસાન 

મોરબી: બેલા (રં.) નિવાસી ભાવનાબેન રાજેશભાઈ માકાસણા (ઉં. વ. 46) તે રાજેશભાઈ શામજીભાઈ માકાસણાના પત્ની, તે શામજીભાઈ મનજીભાઈ માકાસણીના પુત્રવધુનું તારીખ 4-6-2023 ને રવિવારના...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ધૂળકોટ ગામનાં વાડી વિસ્તારમાં નિયમિત વીજળી આપવા રજૂઆત

હળવદ : ધૂળકોટ ગ્રામ પંચાયતના સરપંચે નાયબ કાર્યપાલક ઇજનેરને લેખિત રજૂઆત કરીને વાંટાવદર એજી ફીડરમાં નિયમિત વીજ પુરવઠો આપવા માટે રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું...

મોરબીમાં લાગેલા જોખમી હોર્ડિંગ દૂર કરવા સામાજિક કાર્યકરોની પાલિકાને રજૂઆત 

મોરબી : મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, ચિરાગભાઈ સેતા, દેવેશભાઈ રાણેવાડીયા, મુશાભાઈ બ્લોચ વગેરે મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરીને મોરબીમાં...

બે દિવસ પેહલા ગુમ થયેલ યુવાનનો મૃતદેહ બ્રાહ્મણી-૨ ડેમમાંથી મળ્યો

મોઢા પર ઇજાઓના નિશાન હોવાનો પિતાનો આક્ષેપ : ફોરેન્સિક પીએમ માટે લાસને રાજકોટ ખસેડાઈ હળવદ : હળવદ શહેરના રાણેકપર રોડ ઉપર આવેલ સિદ્ધિવિનાયક ટાઉનશીપમાં રહેતો...

મોરબી : નાની વાવડીમાં વૃક્ષ દેવ પરિચય કાર્યશાળા યોજાઈ 

મોરબી : ભારત વિકાસ પરિષદ મોરબી દ્વારા 18 મે ને શનિવારના રોજ નાની વાવડીના રામાપીર મંદિર ખાતે વૃક્ષ દેવ પરિચય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું...