મોરબી નિવાસી ગોદાવરીબેન પોપટભાઈ કાસુન્દ્રાનું અવસાન

- text


મોરબી : મૂળ આમરણ નિવાસી હાલ મોરબી કાસુન્દ્રા ગોદાવરીબેન પોપટભાઈ (ઉ.93) તે ગણેશભાઈ, જયસુખભાઈ, હસમુખભાઈના માતાનું તા. 7 જૂનને બુધવારે અવસાન થયું છે. સદગતનું બેસણું તા.9ને શુક્રવારે સવારે 8 થી 10 કલાકે ગુરૂલાભદે હોલ, લીલાપર કેનાલ રોડ, મોરબી ખાતે તેમજ તા. 9ને શુક્રવારે સાંજે 5 થી 7 કલાકે પટેલ સમાજ, મુ. આમરણ ખાતે રાખ્યું છે.

- text

- text