મોરબી નિવાસી નટુભાઈ ખંભાયતાનું અવસાન

- text


મોરબી : મૂળ પાડાસણ અને હાલ મોરબી નિવાસી રેડિયો આર્ટિટ્સ નટુભાઈ નારણભાઈ ખંભાયતા (ઉં. 72) તે કિશોરભાઈ નારણભાઈ ખંભાયતાના મોટાભાઈ (રાજકોટ, મો.નં. 9825839761), તે દિનેશભાઈ નટુભાઈ ખંભાયતા (મો.નં. 9374317000), રવિભાઈ નટુભાઈ ખંભાયતા (મો.નં. 9979312727) તથા ભાવનાબેન પ્રવિણભાઈ દુદકિયા (પુના)ના પિતા, કમલેશભાઈ કિશોરભાઈ ખંભાયતાના ભાઈજી,યશ દિનેસભાઈ ખંભાયતા (મો.નં. 9427038755)ના દાદા, અને તરશીભાઈ રાજાભાઈ ભાલારા (મેટોડા)ના જમાઈનું તારીખ 7-6-2023 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 9-6-2023 ને શુક્રવારના રોજ સાંજે 4 થી 6 વાગ્યા સુધી વિશ્વકર્મા વાડી, યુનિટ નં-1, ઘંટીયા પા, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text