મોરબી નિવાસી ચતુરભાઈ બરાસરાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી ચતુરભાઈ મકનભાઈ બરાસરા (ઉં.61) તે સતિષભાઈ ચતુરભાઈ બરાસરા (મો.નં. 95863 35030) તથા ભાવેશભાઈ ચતુરભાઈ બરાસરા (મો.નં. 80000 27427)ના પિતાનું તારીખ 4-6-2023 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 8-6-2023 ને ગુરુવારના રોજ સવારે 8 થી 10 કલાકે રૂદ્રાક્ષ એપાર્ટમેન્ટ, ધર્મ ભક્તિ સોસાયટી, ધુનડા રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે.

- text

- text