મોરબી તાલુકા ભાજપ અનુસૂચિત મોરચાના પ્રમુખ ગોપાલભાઈ સોલંકીના પિતાનું અવસાન

- text


મોરબી : મૂળ પાનેલી ગામના વતની અને હાલ મોરબીના સામાકાંઠે નઝરબાગ રેલવે સ્ટેશન પાછળ આવેલ બૌદ્ધનગર નિવાસી કેશવજીભાઈ પોપટભાઈ સોલંકી (ઉ.વ.80) તે નવનીતભાઈ, દિવાળીબેન રવિકુમાર ડાભી, કાંતાબેન દિનેશકુમાર પરમાર ગોપાલભાઈ સોલંકી (મોરબી તાલુકા ભાજપ અનુસૂચિત મોરચાના પ્રમુખ), રાજેશભાઈ, મોનાબેન ભરતકુમાર જીતીયાના પિતાશ્રી અને લીલાબેન ઉષાબેન, સુનિતાબેનના સસરા તેમજ પારુલબેન, માનસીબેનના દાદાજી સસરા અને મયુરભાઈ, જયેશભાઇ, મનીષભાઈ, સિદ્ધાર્થ, ઉર્વશી, પ્રિન્સ, ધારાના દાદાનું અવસાન થયું છે. સદગતની સ્મશાનયાત્રા સાંજે 7 વાગ્યે તેમના નિવાસસ્થાન ખાતેથી નીકળી વેજીટેબલ રોડ પરના સ્મશાન ગૃહમાં ખાતે પહોંચશે.

- text

- text