મોરબીઃ ઘુંટુ નિવાસી અનસોયાબેન પંડ્યાનું અવસાન

- text


મોરબીઃ ઘુંટુ નિવાસી અનસોયાબેન શાંતિલાલ પંડ્યા (ઉં.વ. 92) તે સ્વ. પ્રફુલચંદ્રભાઈ શાંતિલાલ પંડ્યા તથા ઈન્દુલાલ શાંતિલાલ પંડ્યા તથા નરેન્દ્રભાઈ શાંતિલાલ પંડ્યા તથા ભરતભાઈ શાંતિલાલ પંડ્યાના માતાનું તારીખ 6-6-2023 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 8-6-2023 ને ગુરુવારે સાંજે 4 થી 6 કલાકે સમાજવાડી, જુના ગામના ઝાપા પાસે, ઘુંટુ મુકામે રાખવામાં આવ્યું છે.

- text

- text