લજાઈ નિવાસી કરમશીભાઇ માવજીભાઈ અઘેરાનું નિધન

- text


મોરબી : લજાઈ નિવાસી કરમશીભાઇ માવજીભાઈ અઘેરા ( ઉ.વ.95) તે રમેશભાઈ, મહેશભાઇના પિતા, કાનજીભાઈ, મગનભાઈના ભાઈ, જિતેન્દ્રભાઈ, નિલેશભાઈ, પંકજભાઈ, હરેશભાઈના કાકા તથા જય અને દેવાંશના દાદાનું તા.24ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.29ને સોમવારના રોજ સવારે 8:30 થી 11 કલાકે સી-5, મધુબન ગ્રીન્સ, એટોપ વેફર્સની પાછળ, લજાઈ ખાતેના નિવાસ સ્થાને રાખેલ છે. લૌકિક વ્યવહાર તા.3ને શનિવારના રોજ રાખેલ છે.

- text

- text