મોરબી નિવાસી પુર્ણિમાબેન જાનીનું અવસાન

મોરબી : મૂળ પડધરી તાલુકાના ખોડાપીપર ગામના વતની અને હાલ મોરબી નિવાસી પુર્ણિમાબેન મનહરલાલ જાની (ઉં.વ. 76) તે સ્વ. મનહરલાલ વાલજીભાઈ જાની (એમ.વી. જાની-વી.સી....

વાંકાનેર : લુણસર નિવાસી જયંતિભાઇ વસિયાણીનું અવસાન

વાંકાનેર : વાંકાનેર તાલુકાના લુણસર ગામ નિવાસી જયંતિભાઇ નરશીભાઈ વસિયાણી (ઉ.વ. 51)નું. તા. 27 ને રવિવારના રોજ અવસાન થયેલ છે સદગતનું બેસણું તા. 28...

મોરબી નિવાસી ચેતનભાઇ સીરોહીયાનું અવસાન 

મોરબી : ચેતનભાઇ રમેશભાઈ સીરોહીયા (ઉ.વ.48)નું તારીખ 26/8/2023ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 28/8/2023ને સોમવારે સાંજે 4:00 થી 6:00 કલાકે તેમના નિવાસસ્થાન...

મોરબી નિવાસી હંસાબેન રાવલનું અવસાન

મોરબી : મોરબી નિવાસી હંસાબેન પ્રભુલાલ રાવલ (ઉં.વ. 75) તે સ્વ. પ્રભુલાલ કેશવજી રાવલ (ખત્રીવાડ)ના દીકરી, સ્વ. ચંદુભાઈ રાવલ, દિલીપભાઈ રાવલ, પ્રકાશભાઈ રાવલ, સ્વ....

મોરબી નિવાસી કમળાબેન પોપટનું અવસાન 

મોરબી : મોરબી નિવાસી કમળાબેન હસમુખલાલ પોપટ (ઉ.75) તે હસમુખલાલ બેચરલાલ પોપટ માણેકવાડા, હાલ મોરબીના પત્ની, નિલેશભાઈ (મન્નાભાઈ), જીગ્નેશભાઈ (ખોડીયાર પ્રોવિઝન, કુબેરનગર), છાયાબેન અશ્વિનકુમાર...

લખધીરનગર નિવાસી છગનભાઇ પોપટભાઈ દેત્રોજાનું અવસાન

મોરબી : લખધીરનગર (નવાનગર) નિવાસી છગનભાઇ પોપટભાઈ દેત્રોજા (ઉ.વ.77) તે અરવિંદભાઈ તથા સુરેશભાઈના પિતાશ્રીનું તા.26ને શનિવારના રોજ અવસાન થયેલ છે.

પીપળીયા નિવાસી ભાવિનભાઈ અશોકભાઇ આદ્રોજાનું અવસાન

મોરબી : આદ્રોજા ભાવિનભાઈ તે અશોકભાઇના પુત્ર, રૂત્વીકભાઈના ભાઈ, જયંતીભાઈ, રતિભાઈ, મનસુખભાઈના ભાઈના પુત્ર, અમીતભાઈ,નીમેશભાઈ, ધરમેન્દ્રભાઈ, રાજેશભાઈના પિતરાઈ ભાઈનું અવસાન થયું છે. સદગતનું બેસણું...

મોરબી નિવાસી માવજીભાઈ કુંડારીયાનુ અવસાન 

મોરબી : મોરબી નિવાસી માવજીભાઈ મકનભાઈ કુંડારીયા (ઉ. 73) તે ઘનશ્યામભાઈ (94272 00874) તથા રાજેશભાઈ (94276 57337)ના પિતાનું તારીખ 25/8/2023ના રોજ અવસાન થયું છે....

મોરબી : મહેન્દ્રનગર નિવાસી વેલજીભાઈ કારોરીયાનું અવસાન

મોરબી : મહેન્દ્રનગર નિવાસી વેલજીભાઈ ધનજીભાઈ કારોરીયા (ઉં.વ. 84) તે બળદેવભાઈ કારોરીયા, ઘનશ્યામભાઈ કારોરીયા, રમેશભાઈ કારોરીયાના પિતા, કાળુદાસ માધવજીભાઈ કારોરીયા, પ્રભુભાઈ ધનજીભાઈ કારોરીયા અને...

મોરબી નિવાસી જાગૃતિબેન ઓગાણજાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી જાગૃતિબેન પુનિતભાઈ ઓગાણજા (ઉં.વ. 53) તે પુનિતભાઈ માવજીભાઈ ઓગાણજા (મો.નં. 9849013775)ના પત્ની, માવજીભાઈ ધનજીભાઈ ઓગાણજા અને સ્વ. સવિતાબેન માવજીભાઈ ઓગાણજાના...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ઓપેક સિરામિકને એક જ દિવસમાં વિદેશથી ઝીરકોનીયમના 7 કન્ટેનરના ઓર્ડર મળ્યા

  સિરામિક જગતની પ્રથમ પસંદ બન્યું ઓપેકનું ઝીરકોનીયમ : ડાયરેકટ મેકર પાસેથી સર્વિસ, ક્વોલિટી, કન્સીટન્સી, પ્રાઈઝ અને પેમેન્ટ ટર્મની સમસ્યા વગર ખરીદી કરો મોરબી ( પ્રમોશનલ...

નિકાહ – શુભલગ્ન ! મોરબીમાં 9મી જૂને હિન્દૂ અને મુસ્લિમ સમાજના સહિયારા સમુહલગ્નનું અનેરું...

હઝરત બાવા એહમદશાહ ગ્રુપ દ્વારા યોજાશે 24માં સમૂહ લગ્ન મોરબી : દર વર્ષની જેમ આ વર્ષે પણ 9 જૂનના રોજ મોરબી ખાતે કોમી એકતાના દર્શન...

માળીયા(મિ.)ના ચાંચાવદરડા ગામે લક્ષ્મીનારાયણ મંદિરનો શતાબ્દી મહોત્સવ ઉજવાશે

9 મે થી 11 મે સુધી મહાયજ્ઞ, રામધૂન, સંતવાણી, બ્લડ ડોનેશન કેમ્પ, ધર્મ સભા, શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાશે માળીયા (મિ.) : આપણી ભારતીય સંસ્કૃતિમાં મંદિરોએ...

જેનાચાર્ય ભગવંત યશોવિજય સૂરીશ્વરજી મહારાજ મોરબીમાં, 13મી સુધી પ્રવચન

મોરબી : જૈન ધર્મના પરમ પૂજ્ય આચાર્ય ભગવંત યશોવિજય સૂરીશ્વરજી મહારાજ તારીખ 1 મે થી 13 મે સુધી મોરબીના આંગણે પધાર્યા છે. ત્યારે 13...