મોરબી નિવાસી માવજીભાઈ કુંડારીયાનુ અવસાન 

- text


મોરબી : મોરબી નિવાસી માવજીભાઈ મકનભાઈ કુંડારીયા (ઉ. 73) તે ઘનશ્યામભાઈ (94272 00874) તથા રાજેશભાઈ (94276 57337)ના પિતાનું તારીખ 25/8/2023ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 28/8/2023ને સોમવારે સવારે 8:00 થી 10:00 કલાક દરમ્યાન ચંદ્રદીપ એપાર્ટમેન્ટ નીતિન સોસાયટી, ઘુનડા રોડ મહાબલિ હનુમાનજી મંદિરની પાછળ, રવાપર મોરબી મુકામે રાખવામાં આવ્યું છે.

- text

- text