- text
મોરબી : પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે આજે 26 ઓગસ્ટના રોજ મોરબીના સૂર્યમુખી હનુમાનજી મંદિરે હનુમાનજી મહારાજને બીલીપત્રના વાઘા અને હિમાલય દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
- text
સૂર્યમુખી હનુમાનજી મિત્ર મંડળ દ્વારા સૂર્યમુખી હનુમાનજી મંદિરે પધારતા ભક્તજનો માટે હિમાલય દર્શન અને હનુમાનજી મહારાજને બિલીપત્ર અને ફૂલથી નિર્મિત અલૌકિક વાઘા પહેરાવવામાં આવ્યા હતા. ત્યારે હિમાલય દર્શન અને હનુમાનજીના બિલીપત્ર વાઘાના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી.
- text