લખધીરનગર નિવાસી છગનભાઇ પોપટભાઈ દેત્રોજાનું અવસાન

- text


મોરબી : લખધીરનગર (નવાનગર) નિવાસી છગનભાઇ પોપટભાઈ દેત્રોજા (ઉ.વ.77) તે અરવિંદભાઈ તથા સુરેશભાઈના પિતાશ્રીનું તા.26ને શનિવારના રોજ અવસાન થયેલ છે.

- text

- text