Avsannondh & BesnuMorbi લખધીરનગર નિવાસી છગનભાઇ પોપટભાઈ દેત્રોજાનું અવસાન By Admin - 26/08/2023 at 8:33 pm Share on Facebook Tweet on Twitter - text મોરબી : લખધીરનગર (નવાનગર) નિવાસી છગનભાઇ પોપટભાઈ દેત્રોજા (ઉ.વ.77) તે અરવિંદભાઈ તથા સુરેશભાઈના પિતાશ્રીનું તા.26ને શનિવારના રોજ અવસાન થયેલ છે. - text - text