મોરબી : મહેન્દ્રનગર નિવાસી વેલજીભાઈ કારોરીયાનું અવસાન

- text


મોરબી : મહેન્દ્રનગર નિવાસી વેલજીભાઈ ધનજીભાઈ કારોરીયા (ઉં.વ. 84) તે બળદેવભાઈ કારોરીયા, ઘનશ્યામભાઈ કારોરીયા, રમેશભાઈ કારોરીયાના પિતા, કાળુદાસ માધવજીભાઈ કારોરીયા, પ્રભુભાઈ ધનજીભાઈ કારોરીયા અને ચંદુભાઈ ધનજીભાઈ કારોરીયાના ભાઈનું તારીખ 24-08-2023 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 29-08-2023 ને મંગળવારના રોજ સવારે 8 થી 10 કલાકે તેઓના નિવાસ સ્થાન મહાકાળી ચોક, મહેન્દ્રનગર ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text