મોરબી નિવાસી પુર્ણિમાબેન જાનીનું અવસાન

- text


મોરબી : મૂળ પડધરી તાલુકાના ખોડાપીપર ગામના વતની અને હાલ મોરબી નિવાસી પુર્ણિમાબેન મનહરલાલ જાની (ઉં.વ. 76) તે સ્વ. મનહરલાલ વાલજીભાઈ જાની (એમ.વી. જાની-વી.સી. હાઈસ્કૂલ)ના પત્ની, હિરેનભાઈ જાની, હિમાંશુભાઈ જાની (જિલ્લા બાળ સુરક્ષા એકમ), બિનાબેન અને વૈશાલીબેનના માતા, સંજયકુમાર પંડ્યા (મોરબી), હરેશકુમાર રાવલ (સુરેન્દ્રનગર), કોમલબેન અને શિતલબેનના સાસુનું તારીખ 26-8-2023 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 28-8-2023 ને સોમવારના રોજ સાંજે 4 થી 6 કલાકે ઔદિચ્ય બ્રહ્મ સમાજની વાડી, જેલ રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text