મોરબી નિવાસી પ્રદીપભાઈ પૂજારાનું અવસાન
મોરબી : મોરબી નીવાસી પ્રદીપભાઈ ભવાનભાઈ પૂજારા (આમરણ વાળા), તે એડવોકેટ મયુરભાઈ પૂજારાના પિતાનું આજે તારીખ 2-9-2023 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું...
રાજકોટ નિવાસી ગં.સ્વ.જશવંતીબેન શાંતિલાલ દફતરીનું અવસાન
મોરબી : મુળ મોરબી નિવાસી હાલ રાજકોટ ગં. સ્વ.જશવંતીબેન દફતરી તે સ્વ. શાંતિલાલ લક્ષ્મીચંદ દફતરીના પત્નિ, સ્વ. પોપટલાલ પરસોતમ દેસાઈ (અમરાવતી)ના પુત્રી, પુજ્ય ગુરૂદેવ...
મોરબી : રવાપર (નદી) નિવાસી મધુબેન વલ્લભદાસ નિમાવતનું અવસાન
મોરબી : મોરબી તાલુકાના રવાપર (નદી) નિવાસી મધુબેન વલ્લભદાસ નિમાવત (ઉ.58) તે દિલીપભાઈ તથા જીગ્નેશભાઈ તથા હેતલબેનના માતા, સ્વ.રાજેશભાઈ તથા પરેશભાઈ કલ્યાણદાસ રામાવતના બેનનું...
મોરબી નિવાસી ગં.સ્વ.શાંતાબેન કાંતિલાલ પંડ્યાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી ગં.સ્વ.શાંતાબેન કાંતિલાલ પંડ્યા તે પ્રવિણચંદ્ર (9512087101), હસમુખભાઈ (9727343338), સ્વ.યોગેશભાઈના માતા, અનસુયાબેન, ચંદ્રિકાબેન, ગં. સ્વ. કુંદનબેનના સાસુનું તા.30ના અવસાન થયું છે....
મોરબીના ભાજપ અગ્રણી પ્રભુભાઈ ભૂતના પિતાજીનું અવસાન
મોરબી : મૂળ વર્ષામેડી હાલ મોરબી નિવાસી અમરશીભાઇ ધરમશીભાઈ ભુત (ઉ.83) તે પ્રેમજીભાઈ ધરમશીભાઈ ભુત, જયંતીભાઇ અમરશીભાઇ ભુત, પ્રભુભાઈ અમરશીભાઈ ભુત ( ભાજપ અગ્રણી)...
મોરબી : એડવોકેટ ગોપાલભાઈ ઓઝાના પિતાનું અવસાન, કાલે બુધવારે અંતિમયાત્રા
મોરબી : પ્રવીણચંદ્ર અનુલાલ ઓઝા તે એડવોકેટ ગોપાલભાઇ ઓઝા તથા દિપકભાઈ ઓઝાના પિતા તેમજ એડવોકેટ જે.એ.ઓઝાના મોટા ભાઈનું તા.29ના રોજ અવસાન થયેલ છે. તેમની...
મોરબી નિવાસી ગલાલબેન સાંણદિયાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી ગલાલબેન બેચરભાઈ સાંણદિયા (ઉં. વ.99) તે નરભેરામભાઈ સાંણદિયાના માતાનું તારીખ 28-8-2023 ને સોમવારના રોજ અવસાન થયું છે. મો.નં. 9727231321.
મોરબી નિવાસી નાનજીભાઈ મેરજાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી નાનજીભાઈ રામજીભાઈ મેરજા (નિવૃત્ત તલાટી કમ મંત્રી) (ઉં.વ. 69) તે ગં.સ્વ. શારદાબેન નાનજીભાઈ મેરજાના પતિ, કિરીટભાઈ નાનજીભાઈ મેરજાના પિતા, જાગૃતિબેન...
મોરબી : શક્ત શનાળા નિવાસી રામજીભાઈ સુવારિયાનું અવસાન
મોરબી : શક્ત શનાળા નિવાસી રામજીભાઈ ગોવાભાઈ સુવારિયા (ઉં.વ. 67) તે અમરશીભાઈ ગોવાભાઈ સુવારિયાના ભાઈ, પ્રવિણભાઈ સુવારિયા, જગદિશભાઈ સુવારિયાના પિતા, નરેન્દ્રભાઈ અમરશીભાઈ સુવારિયા, હરેશભાઈ...
મોરબી : નાની વાવડી નિવાસી વનમાળીદાસ કુબાવતનું અવસાન
મોરબી : મોરબીના રામગઢ (કોયલી) અંબાલા હાલ નાની વાવડી નિવાસી વનમાળીદાસ મોહનદાસ કુબાવત (ઉ.વ.૮૪) તે રોહિતભાઈ (મો.નં.98256 42895), રાજુભાઈ (મોરબી) (મો.નં.99795 52508), મુનાભાઈ (ઘુનડા...