મોરબી નિવાસી ગં.સ્વ.શાંતાબેન કાંતિલાલ પંડ્યાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી ગં.સ્વ.શાંતાબેન કાંતિલાલ પંડ્યા તે પ્રવિણચંદ્ર (9512087101), હસમુખભાઈ (9727343338), સ્વ.યોગેશભાઈના માતા, અનસુયાબેન, ચંદ્રિકાબેન, ગં. સ્વ. કુંદનબેનના સાસુનું તા.30ના અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 1ને શુક્રવારે સાંજે 4 થી 5:30 કલાકે રામમહેલ મંદિર, દરબારગઢ ચોક, મોરબી ખાતે રાખ્યું છે.

- text

- text