મોરબી : રવાપર (નદી) નિવાસી મધુબેન વલ્લભદાસ નિમાવતનું અવસાન 

- text


મોરબી : મોરબી તાલુકાના રવાપર (નદી) નિવાસી મધુબેન વલ્લભદાસ નિમાવત (ઉ.58) તે દિલીપભાઈ તથા જીગ્નેશભાઈ તથા હેતલબેનના માતા, સ્વ.રાજેશભાઈ તથા પરેશભાઈ કલ્યાણદાસ રામાવતના બેનનું અવસાન થયેલ છે. સદ્દગતનું પિયર પક્ષનું ઉઠમણું તારીખ 4/ 9 /2023ને સોમવારના સાંજે 5થી 6 રીલીફ નગર મોરબી-2 ખાતે રાખેલ છે.

- text

- text