મોરબી નિવાસી પ્રદીપભાઈ પૂજારાનું અવસાન

- text


મોરબી : મોરબી નીવાસી પ્રદીપભાઈ ભવાનભાઈ પૂજારા (આમરણ વાળા), તે એડવોકેટ મયુરભાઈ પૂજારાના પિતાનું આજે તારીખ 2-9-2023 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 4-9-2023 ને સોમવારના રોજ સાંજે 5 થી 6 કલાકે લુવાણા વિદ્યાર્થી ભવન, વસંત પ્લોટ મેઈન રોડ, ડૉ.કુલપરા હોસ્પિટલ સામે, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text