મોરબીના વાઘગઢ ગામે રંગેચંગે ઉજવાશે જન્માષ્ટમી મહોત્સવ

- text


મોરબી : મોરબીના વાઘગઢ ગામે તારીખ 7/9/2023ને ગુરુવારે ધામધૂમથી રામજી મંદિર ચોકમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ ઉજવાશે. આ સાથે બપોરે 11:30 કલાકે પટેલ સમાજ વાડી – વાઘગઢ મુકામે મહાપ્રસાદનું આયોજન પણ કરાયું છે. આ મહોત્સવમાં સર્વે ધર્મપ્રેમી જનતાને પધારવા શ્રી પ્રગતિ યુવક મંડળ દ્વારા અનુરોધ કરાયો છે.

- text

- text