રાજકોટ નિવાસી ગં.સ્વ.જશવંતીબેન શાંતિલાલ દફતરીનું અવસાન

- text


મોરબી : મુળ મોરબી નિવાસી હાલ રાજકોટ ગં. સ્વ.જશવંતીબેન દફતરી તે સ્વ. શાંતિલાલ લક્ષ્મીચંદ દફતરીના પત્નિ, સ્વ. પોપટલાલ પરસોતમ દેસાઈ (અમરાવતી)ના પુત્રી, પુજ્ય ગુરૂદેવ જનકમુનિ મા.સા.ના સંસારી મોટા બહેન, ચંદ્રકાન્તભાઈ (98252 23199), રાજેન્દ્રભાઈ (94282 03835), અ. સૌ. મીનાબેન (વિસાવદર), અ.સૌ.નયનાબેન (રાજકોટ), અ. સૌ. ઈલાબેન (ધારી) ના માતા, સ્વ. લતાબેન, અ. સૌ. પ્રિતિબેનના સાસુ, સંદિપ, હેમાંગ, તેજસના દાદી, અ. સૌ. કાજલ, અ. સૌ. ખ્યાતિ, અ. સૌ. સ્નેહાના મોટા સાસુજી, પ્રિયંક, પલક, શ્રેયા, યશવીના મોટા દાદીજીનું તા. 2ને શનિવારે અવસાન થયું છે. સદગતનું બેસણું અને પ્રાર્થનાસભા તા. 4ને સોમવારે સવારે 10 કલાકે ચંદ્રકાન્ત દફતરીનું નિવાસ સ્થાન, C -1301, કોઝી કોટયાર્ડ, સ્પીડવેલ પાર્ટી પ્લોટની સામે, મોટા મવા, રાજકોટ ખાતે રાખ્યું છે.

- text

- text