મોરબી : નાની વાવડી નિવાસી વનમાળીદાસ કુબાવતનું અવસાન

- text


મોરબી : મોરબીના રામગઢ (કોયલી) અંબાલા હાલ નાની વાવડી નિવાસી વનમાળીદાસ મોહનદાસ કુબાવત (ઉ.વ.૮૪) તે રોહિતભાઈ (મો.નં.98256 42895), રાજુભાઈ (મોરબી) (મો.નં.99795 52508), મુનાભાઈ (ઘુનડા સ.) (મો.નં. 98797 65603), જાગૃતિબેન (મોરબી)ના પિતા, સારંગભાઈ, જયભાઈ (મોરબી), શિવમભાઈ (ઘુનડા સ.), મોનીકાબેન (વાંકાનેર), ક્રિષ્નાબેન (મોરબી), જૈનીકાબેન (અમદાવાદ)ના દાદાનું તા. ૨૭-૦૮-૨૦૨૩ ને રવિવારના રોજ અવસાન છે. સદગતનું બેસણું તા. ૦૧-૦૯-૨૦૨૩ ને શુક્રવારે સાંજે ૪ થી ૫ કલાકે રામસ્ત એપાર્ટમેન્ટ, નાની વાવડી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text