મોરબી : એડવોકેટ ગોપાલભાઈ ઓઝાના પિતાનું અવસાન, કાલે બુધવારે અંતિમયાત્રા

- text


 

મોરબી : પ્રવીણચંદ્ર અનુલાલ ઓઝા તે એડવોકેટ ગોપાલભાઇ ઓઝા તથા દિપકભાઈ ઓઝાના પિતા તેમજ એડવોકેટ જે.એ.ઓઝાના મોટા ભાઈનું તા.29ના રોજ અવસાન થયેલ છે. તેમની અંતિમ યાત્રા આવતીકાલે તા. 30ના રોજ સવારે 8 વાગ્યે તેમના નિવાસસ્થાન નવકાર હાઈટ્સ, 601 શકિત પ્લોટ, શેરી નંબર. 8,મહેશ્ચરી મેડીકલ વાળી શેરી મોરબી ખાતેથી રાખેલ છે.

- text

- text