મોરબી : બાબુભાઇ વાલજીભાઈ દેત્રોજાનું અવસાન
મોરબી : બાબુભાઇ વાલજીભાઈ દેત્રોજા (ઉ.વ.69)તે વશરામભાઈના નાનાભાઈ, શૈલેષભાઇ, સતિષભાઈના પિતા, પ્રભુભાઈ, મનસુખભાઇના કાકાનું તા. 11ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.16ને...
મોરબી નિવાસી રણછોડભાઈ વાઘજીભાઈ અઘારાનું અવસાન
મોરબી : મૂળ કુંતાસીને હાલ મોરબી નિવાસી રણછોડભાઈ વાઘજીભાઈ અઘારા (ઉ.60) તે ધવલભાઈ અઘારાના પિતા તથા જગદીશભાઈના મોટા ભાઈનું તારીખ 11 નવેમ્બરના રોજ અવસાન...
નસીતપર નિવાસી નિલેશભાઈ અંબારામભાઈ સવસાણીનું અવસાન
મોરબી : નસીતપર નિવાસી નિલેશભાઈ અંબારામભાઈ સવસાણી ( ઉ.વ.35) તે અંબારામભાઈ કરશનભાઈ સવસાણીના પુત્ર તથા વનુભાઈ, દેવકરણભાઈના ભત્રીજાનું તા.9ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે....
મોરબી નિવાસી જયસુખલાલ મોહનલાલ પોપટનું અવસાન
મોરબી : મોરબી નીવાસી જયસુખલાલ મોહનલાલ પોપટ (ઉ. વ. 72) તે હીરાબેનના પતિ , હિતેષભાઇ, વિરેનભાઈ, કૃપાબેન કલ્પેશભાઈ કોટકના પિતા અને સ્વ. વિઠ્ઠલભાઈ કાનાબારના...
દીપકભાઈ દલપતરામ વૈષ્ણવ નું અવસાન
મોરબી : મૂળ ખરેડા નિવાસી અને મોરબી નાની વાવડી ઉચતર માધ્યમિકમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા દીપકભાઈ દલપતરામ વૈષ્ણવ (ઉ.47) તે ડો. કુશના પિતા, દલપતરામ...
મોરબી : રમાલક્ષ્મીબેન મહેન્દ્રભાઈ દવેનું નિધન, કાલે શુક્રવારે ઉઠમણું
મોરબી : મોરબી નિવાસી ગં.સ્વ. રમાલક્ષ્મીબેન મહેન્દ્રભાઈ દવે(ઉ.84) તે સ્વ.મહેન્દ્રભાઈ ચત્રભુજ દવેના ધર્મપત્ની, સ્વ. હર્ષવધનભાઈ, આશિષભાઈ, દર્પણભાઈ, નમ્રતાબેનના માતૃશ્રી, આદિત્ય, દિવ્યેશા, વત્સલના બા તથા...
જામજોધપુર નિવાસી વિમલકુમાર ભાલોડીયાનું અવસાન
જામજોધપુર : જામજોધપુર નિવાસી વિમલકુમાર કાંતીલાલ ભાલોડીયા તે કાંતીલાલ માવજીભાઈ ભાલોડીયા (મો.નં. 8758639363)ના પુત્ર, નંદલાલ માવજીભાઈ ભાલોડીયા (મો.નં. 9879060262)ના ભત્રીજાનું તારીખ 8-11-2023 ને બુધવારના...
વાંકાનેર નિવાસી શબ્બીરભાઈ ઈબ્રાહીમભાઈ હાથીનું અવસાન
વાંકાનેર : શબ્બીરભાઈ ઈબ્રાહીમભાઈ હાથી (ઉ.વ.67) તે કાસીમભાઈ, સ્વ. સૈફુદદીનભાઈ, સ્વ. હાતીમભાઈ, તાહેરભાઈ ડીશવારાના ભાઈ, હુસેન ભાઈ (બાબજી સ્ટોર્સ વાળા) ના પિતાનું અવસાન થયું...
મોરબી નિવાસી વિજયાબેન ગોરીયાનું અવસાન
મોરબી: મૂળ ખીરસરા હાલ મોરબી વિજયાબેન અરવિંદભાઈ ગોરીયા (ઉમર વર્ષ 48)નું તારીખ 9/11/2023ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 10/11/2023ને સવારે 8:00 થી...
મોરબી નિવાસી જયાબેન રસિકલાલ દેસાઈનું અવસાન
મોરબી : મોરબી નિવાસી જયાબેન રસિકલાલ દેસાઈ (ઉ.વ.92) તે સ્વ. રસિકલાલ ઝવેરચંદ દેસાઈ (લજાઈવાળા) ના પત્નિ, કિશોરભાઈ (9428788450), ચંદનબેન હિતેશભાઈ મહેતા (રાજકોટ) અને અરુણાબેન...