મોરબી : બાબુભાઇ વાલજીભાઈ દેત્રોજાનું અવસાન

મોરબી : બાબુભાઇ વાલજીભાઈ દેત્રોજા (ઉ.વ.69)તે વશરામભાઈના નાનાભાઈ, શૈલેષભાઇ, સતિષભાઈના પિતા, પ્રભુભાઈ, મનસુખભાઇના કાકાનું તા. 11ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.16ને...

મોરબી નિવાસી રણછોડભાઈ વાઘજીભાઈ અઘારાનું અવસાન

મોરબી : મૂળ કુંતાસીને હાલ મોરબી નિવાસી રણછોડભાઈ વાઘજીભાઈ અઘારા (ઉ.60) તે ધવલભાઈ અઘારાના પિતા તથા જગદીશભાઈના મોટા ભાઈનું તારીખ 11 નવેમ્બરના રોજ અવસાન...

નસીતપર નિવાસી નિલેશભાઈ અંબારામભાઈ સવસાણીનું અવસાન

મોરબી : નસીતપર નિવાસી નિલેશભાઈ અંબારામભાઈ સવસાણી ( ઉ.વ.35) તે અંબારામભાઈ કરશનભાઈ સવસાણીના પુત્ર તથા વનુભાઈ, દેવકરણભાઈના ભત્રીજાનું તા.9ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે....

મોરબી નિવાસી જયસુખલાલ મોહનલાલ પોપટનું અવસાન

મોરબી : મોરબી નીવાસી જયસુખલાલ મોહનલાલ પોપટ (ઉ. વ. 72) તે હીરાબેનના પતિ , હિતેષભાઇ, વિરેનભાઈ, કૃપાબેન કલ્પેશભાઈ કોટકના પિતા અને સ્વ. વિઠ્ઠલભાઈ કાનાબારના...

દીપકભાઈ દલપતરામ વૈષ્ણવ નું અવસાન

મોરબી : મૂળ ખરેડા નિવાસી અને મોરબી નાની વાવડી ઉચતર માધ્યમિકમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા દીપકભાઈ દલપતરામ વૈષ્ણવ (ઉ.47) તે ડો. કુશના પિતા, દલપતરામ...

મોરબી : રમાલક્ષ્મીબેન મહેન્દ્રભાઈ દવેનું નિધન, કાલે શુક્રવારે ઉઠમણું

મોરબી : મોરબી નિવાસી ગં.સ્વ. રમાલક્ષ્મીબેન મહેન્દ્રભાઈ દવે(ઉ.84) તે સ્વ.મહેન્દ્રભાઈ ચત્રભુજ દવેના ધર્મપત્ની, સ્વ. હર્ષવધનભાઈ, આશિષભાઈ, દર્પણભાઈ, નમ્રતાબેનના માતૃશ્રી, આદિત્ય, દિવ્યેશા, વત્સલના બા તથા...

જામજોધપુર નિવાસી વિમલકુમાર ભાલોડીયાનું અવસાન

જામજોધપુર : જામજોધપુર નિવાસી વિમલકુમાર કાંતીલાલ ભાલોડીયા તે કાંતીલાલ માવજીભાઈ ભાલોડીયા (મો.નં. 8758639363)ના પુત્ર, નંદલાલ માવજીભાઈ ભાલોડીયા (મો.નં. 9879060262)ના ભત્રીજાનું તારીખ 8-11-2023 ને બુધવારના...

વાંકાનેર નિવાસી શબ્બીરભાઈ ઈબ્રાહીમભાઈ હાથીનું અવસાન 

વાંકાનેર : શબ્બીરભાઈ ઈબ્રાહીમભાઈ હાથી (ઉ.વ.67) તે કાસીમભાઈ, સ્વ. સૈફુદદીનભાઈ, સ્વ. હાતીમભાઈ, તાહેરભાઈ ડીશવારાના ભાઈ, હુસેન ભાઈ (બાબજી સ્ટોર્સ વાળા) ના પિતાનું અવસાન થયું...

મોરબી નિવાસી વિજયાબેન ગોરીયાનું અવસાન

મોરબી: મૂળ ખીરસરા હાલ મોરબી વિજયાબેન અરવિંદભાઈ ગોરીયા (ઉમર વર્ષ 48)નું તારીખ 9/11/2023ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 10/11/2023ને સવારે 8:00 થી...

મોરબી નિવાસી જયાબેન રસિકલાલ દેસાઈનું અવસાન 

મોરબી : મોરબી નિવાસી જયાબેન રસિકલાલ દેસાઈ (ઉ.વ.92) તે સ્વ. રસિકલાલ ઝવેરચંદ દેસાઈ (લજાઈવાળા) ના પત્નિ, કિશોરભાઈ (9428788450), ચંદનબેન હિતેશભાઈ મહેતા (રાજકોટ) અને અરુણાબેન...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

પેટ, આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત તબીબ ગુરૂવારે મોરબીમાં : ખાસ ઓપીડી

જઠર અને પિત્તાશયના રોગ, પેટનો દુઃખાવો-ચાંદા, બળતરા, ગેસ, એસીડીટી, ઝાડામાં લોહી પડવું, કબજિયાત, કમળો, પેટમાં પાણી ભરાવું, લોહીની ઉલ્ટી વગેરેની ઘરઆંગણે જ સારવાર સ્ટર્લિંગ હોસ્પિટલના...

ધડામ ! ટંકારા નજીક એસટી બસ ચાલકે ઇનોવાને પાછળથી ટક્કર મારી

ટંકારા : રાજકોટ - મોરબી હાઇવે ઉપર ટંકારાના ધ્રુવનગર ગામ પાસે એસટી બસ નંબર જીજે - 18 - ઝેડટી - 1255ના ચાલક રાવીરાજસિંહ મૂળરાજસિંહ...

મોરબીના વાવડી રોડ ઉપર વિદેશી દારૂના 48 ચપલા સાથે એક ઝડપાયો

વિદેશી દારૂના ચપલા સપ્લાય કરનાર શખ્સ ફરાર મોરબી : મોરબીના વાવડી રોડ ઉપર આવેલ શક્તિધામ મંદિર સામે આવેલ બાવળની કાટમાંથી મોરબી સિટી એ ડિવિઝન પોલીસે...

મોરબી : સિરામિક ફેકટરીમાં માટીના સાયલોમાં પડી જતા યુવાનનું મૃત્યુ

મોરબી : મોરબીના જેતપર પીપળી રોડ ઉપર આવેલ ધ્યેય સિરામિક ફેકટરીના માટી ખાતામાં કામ કરતા રણજીતભાઈ ભેરુભાઈ ગીનાવા ઉ.36 નામનો યુવાન માટી ખાતામાં કામ...