મોરબી : શાંતિલાલ ભીખાભાઇ કાલરીયાનું અવસાન
મોરબી : મૂળ ચકમપર હાલ મોરબી નિવાસી શાંતિલાલ ભીખાભાઇ કાલરીયા ( ઉ.વ.69) તે લક્ષ્મણભાઈ, ચંદુભાઈ, રસિકભાઈ, રમણિકભાઈના ભાઈ તથા જયેશના પિતાનું તા.15ના રોજ અવસાન...
મોરબી : સામુબેન મનજીભાઈ દેત્રોજાનું અવસાન-બેસણું
મોરબી : સામુબેન મનજીભાઈ દેત્રોજા ઉ.વ.૮૨ તે દિનેશભાઈ મનજીભાઈ દેત્રોજાના માતાનું તારીખ ૨૦/૧૨/૨૦૧૯ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું ૨૧/૧૨/૨૦૧૯ને શનિવારના રોજ બપોરે...
મોરબી નિવાસી કાન્તાબેન હરિભાઈ આદ્રોજાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી આદ્રોજા કાન્તાબેન (ઉ.વ.75) તે હરિભાઈ ભગવાનજીભાઈ આદ્રોજાના પત્નિ, રાજેશભાઈના માતા, મંથન અને ખુશના દાદીમાનું તા. 27ને બુધવારે અવસાન થયું છે....
મોરબી : વિજયાબેન મૂળશંકરભાઈ જાનીનું અવસાન, મંગળવારે બેસણું
મોરબી : વિજયાબેન મૂળશંકરભાઈ જાની (નિવૃત શિક્ષિકા કન્યા શાળા મોરબી) (ઉ.વ. 94)નું તા. 5 જાન્યુઆરીને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. 7...
ટંકારા નિવાસી જનકભાઈ ગંગાધરભાઈ જાનીનું અવસાન
ટંકારા : મૂળ હળવદ હાલ ટંકારા જનકભાઈ(જનુભાઈ) ગંગાધરભાઈ જાની (ઉ.વ. 81) ( નિવૃત ફાર્માસીસ્ટ) તે અમિતભાઈ (એડવોકેટ), વિરેનભાઈ (એસ.ટી.) હેતલબેન ભાવેશકુમાર રાવલ (વડોદરા), ડિમ્પલબેન...
મોરબી : પ્રવિણભાઈ પ્રાગજીભાઈ રવેશીયાનું અવસાન, સાંજે અંતિમ યાત્રા
મોરબી : પ્રવિણભાઈ પ્રાગજીભાઈ રવેશીયા તે શ્રીજી સિલેકશન વાળા જયેશભાઇ તેમજ નિકુંજભાઈ રવેશિયાના પિતાશ્રી નું દુઃખદ અવસાન આજ રોજ તા.2.2.2020 ના રોજ થયેલ છે....
મોરબી જિલ્લાના આઠ પોલીસકર્મીઓની આંતરિક બદલી
મોરબી : મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા જિલ્લાના આઠ પોલીસ કર્મીઓની આંતરિક બદલીના હુકમો કરવામાં આવ્યા છે.જેમાં પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા હિતેન્દ્રસિંહ ચુડાસમાને વાંકાનેર...
વાંકાનેર : સરોજબેન રજનીકાંત રાવલનું અવસાન , સોમવારે બેસણું
વાંકાનેર : સ્વ. રજનીકાંત શિવશંકર (તાલુકા શાળા નં. 3 ના ભૂતપૂર્વ શિક્ષક) ના ધર્મપત્ની સરોજબેન તે અશ્વિનભાઈ તથા મનોજભાઈ રાવલ ના માતૃશ્રી તેમજ હાર્દિક,...
મોરબી : છગનભાઇ નારણભાઇ કૈલાનું અવસાન, બેસણું મોકૂફ
મોરબી : મૂળ ચીખલી હાલ મોરબી નિવાસી છગનભાઇ નારણભાઇ કૈલા (ઉ.વ. 100), તે મનજીભાઇ, ઓધવજીભાઈ, માવજીભાઈ તથા રાઘવજીભાઈના પિતાનું તા. 01/04/2020 ના રોજ અવસાન...
મોરબી : મોતીબેન ભીમજીભાઈ ઉભડીયાનું અવસાન
મોરબી : પ્રજાપતિ મોતીબેન ભીમજીભાઈ ઉભડીયા (પંચસારવાળા) (ઉ.વ. 95)નું તા. 22/04/2020ના રોજ અવસાન થયેલ છે. લોકડાઉનના કારણે સદ્દગતનું બેસણું મોકૂફ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક...