મોરબી : શાંતિલાલ ભીખાભાઇ કાલરીયાનું અવસાન

મોરબી : મૂળ ચકમપર હાલ મોરબી નિવાસી શાંતિલાલ ભીખાભાઇ કાલરીયા ( ઉ.વ.69) તે લક્ષ્મણભાઈ, ચંદુભાઈ, રસિકભાઈ, રમણિકભાઈના ભાઈ તથા જયેશના પિતાનું તા.15ના રોજ અવસાન...

મોરબી : સામુબેન મનજીભાઈ દેત્રોજાનું અવસાન-બેસણું

મોરબી : સામુબેન મનજીભાઈ દેત્રોજા ઉ.વ.૮૨ તે દિનેશભાઈ મનજીભાઈ દેત્રોજાના માતાનું તારીખ ૨૦/૧૨/૨૦૧૯ને શુક્રવારના‌‌ રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું ૨૧/૧૨/૨૦૧૯ને શનિવારના રોજ બપોરે...

મોરબી નિવાસી કાન્તાબેન હરિભાઈ આદ્રોજાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી આદ્રોજા કાન્તાબેન (ઉ.વ.75) તે હરિભાઈ ભગવાનજીભાઈ આદ્રોજાના પત્નિ, રાજેશભાઈના માતા, મંથન અને ખુશના દાદીમાનું તા. 27ને બુધવારે અવસાન થયું છે....

મોરબી : વિજયાબેન મૂળશંકરભાઈ જાનીનું અવસાન, મંગળવારે બેસણું

મોરબી : વિજયાબેન મૂળશંકરભાઈ જાની (નિવૃત શિક્ષિકા કન્યા શાળા મોરબી) (ઉ.વ. 94)નું તા. 5 જાન્યુઆરીને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. 7...

ટંકારા નિવાસી જનકભાઈ ગંગાધરભાઈ જાનીનું અવસાન

ટંકારા : મૂળ હળવદ હાલ ટંકારા જનકભાઈ(જનુભાઈ) ગંગાધરભાઈ જાની (ઉ.વ. 81) ( નિવૃત ફાર્માસીસ્ટ) તે અમિતભાઈ (એડવોકેટ), વિરેનભાઈ (એસ.ટી.) હેતલબેન ભાવેશકુમાર રાવલ (વડોદરા), ડિમ્પલબેન...

મોરબી : પ્રવિણભાઈ પ્રાગજીભાઈ રવેશીયાનું અવસાન, સાંજે અંતિમ યાત્રા

મોરબી : પ્રવિણભાઈ પ્રાગજીભાઈ રવેશીયા તે શ્રીજી સિલેકશન વાળા જયેશભાઇ તેમજ નિકુંજભાઈ રવેશિયાના પિતાશ્રી નું દુઃખદ અવસાન આજ રોજ તા.2.2.2020 ના રોજ થયેલ છે....

મોરબી જિલ્લાના આઠ પોલીસકર્મીઓની આંતરિક બદલી

મોરબી : મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા જિલ્લાના આઠ પોલીસ કર્મીઓની આંતરિક બદલીના હુકમો કરવામાં આવ્યા છે.જેમાં પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા હિતેન્દ્રસિંહ ચુડાસમાને વાંકાનેર...

વાંકાનેર : સરોજબેન રજનીકાંત રાવલનું અવસાન , સોમવારે બેસણું

વાંકાનેર : સ્વ. રજનીકાંત શિવશંકર (તાલુકા શાળા નં. 3 ના ભૂતપૂર્વ શિક્ષક) ના ધર્મપત્ની સરોજબેન તે અશ્વિનભાઈ તથા મનોજભાઈ રાવલ ના માતૃશ્રી તેમજ હાર્દિક,...

મોરબી : છગનભાઇ નારણભાઇ કૈલાનું અવસાન, બેસણું મોકૂફ

મોરબી : મૂળ ચીખલી હાલ મોરબી નિવાસી છગનભાઇ નારણભાઇ કૈલા (ઉ.વ. 100), તે મનજીભાઇ, ઓધવજીભાઈ, માવજીભાઈ તથા રાઘવજીભાઈના પિતાનું તા. 01/04/2020 ના રોજ અવસાન...

મોરબી : મોતીબેન ભીમજીભાઈ ઉભડીયાનું અવસાન

મોરબી : પ્રજાપતિ મોતીબેન ભીમજીભાઈ ઉભડીયા (પંચસારવાળા) (ઉ.વ. 95)નું તા. 22/04/2020ના રોજ અવસાન થયેલ છે. લોકડાઉનના કારણે સદ્દગતનું બેસણું મોકૂફ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

Morbi: અંતે એ ઘડી આવી ગઇ! જિલ્લામાં 8.30 લાખ મતદારો કાલે ઉમેદવારોનું ભાવિ નક્કી...

Morbi: મોરબી સહિત ગુજરાતભરમાં આવતીકાલે તારીખ 7 મેના રોજ લોકસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. ત્યારે મતદાન પ્રક્રિયાને લઈને મોરબી જિલ્લા ચૂંટણી તંત્રએ...

ગુરૂકૃપા માર્કેટિંગમાં પ્લાયવુડ અને ફર્નીચર માટેની તમામ એસેસરીઝ હોલસેલ ભાવે

10 વર્ષમાં હજારો ગ્રાહકોએ મેળવી છે સંતોષકારક સેવા : હોલસેલ ભાવે ક્વોલિટીવાળી પ્રોડક્ટ મેળવવાનું વિશ્વસનીય સ્થળ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : પ્લાયવુડ અને ફર્નીચર માટેની...

મોરબી : પોલીસ તંત્રની મતદારોને મતદાન મથક પર મોબાઈલ ફોન ન લઇ જવા અપીલ

મોરબી : લોકસભા ચૂંટણી - 2024 અંતર્ગત આવતી કાલે એટલે કે 7 મેં ના રોજ મતદાનનો દિવસ હોવાથી પોલીસ તંત્ર દ્વારા જાહેર જનતાને અપીલ...

મોરબીના ખરેડા ગામે 14 અને 15 મીએ ભવાઈ મંડળનું આયોજન

મોરબી : મોરબી તાલુકાના ખરેડા ગામે આગામી તારીખ 14/5 મંગળવાર અને 15/5 બુધવારના રોજ બે દિવસ નકલંક દાદાના સાનિધ્યમાં સ્વામી વિવેકાનંદ ભવાઈ મંડળ (ખાખરાળાવાળા...