મોરબીના મોઢ વણિક મહેતા પ્રદ્યુમન રસિકલાલનું અવસાન

મોરબી: મોરબી નિવાસી મોઢ વણિક મહેતા પ્રદ્યુમન રસિકલાલ (ઉ.વ.66) તે મુકેશભાઈ રસિકલાલ મહેતા (મોરબી નગરપાલિકા વાળા), દેવ્યાનીબેન જે. પારેખ (રાજકોટ) ના ભાઈ, જગમોહનદાસ, ઉમેદલાલ...

મોરબી નિવાસી ગોદાવરીબેન મેરજાનું અવસાન

મોરબી : મૂળ નારણકા હાલ મોરબી નિવાસી કાનજીભાઈ શીવાભાઈ મેરજાના ધર્મપત્ની ગોદાવરીબેન કાનજીભાઈ મેરજા (ઉં.વ. 74) તે કિરીટભાઈ કાનજીભાઈ મેરજા (મો.નં. 98255 31142) તથા...

મોરબી : મહાદેવભાઇ ભાણજીભાઈ છત્રોલાનું અવસાન 

મોરબી : મૂળ ભક્તિનગર હાલ મોરબી નિવાસી મહાદેવભાઇ ભાણજીભાઈ છત્રોલા ( ઉ.વ.72) તે દિનેશભાઇ તથા બળદેવભાઈના પિતાશ્રીનું તા. 5ને બુધવારના રોજ અવસાન થયેલ છે....

મોરબી નિવાસી અશોકભાઈ ચાવડાનું અવસાન

મોરબીઃ મોરબી નિવાસી અશોકભાઈ ગોવિંદભાઈ ચાવડા તે ગં.સ્વ. હંસાબેન ચાવડાના પતિ, તે મેહુલભાઈ ચાવડા તથા મેઘાબેન સ્મિતરાજ ચૌહાણ (રાજકોટ)ના પિતાનું તારીખ 18-4-2023 ને મંગળવારના...

મોરબીઃ મહેન્દ્રનગર નિવાસી ભીખાભાઈ ડાભીનું અવસાન

મોરબીઃ મહેન્દ્રનગર નિવાસી ભીખાભાઈ ગાંડુભાઈ ડાભી તે સ્વ. રૂગનાથભાઈ ભીખાભાઈ ડાભી તથા ડુંગરભાઈ ભીખાભાઈ ડાભી તથા જેરામભાઈ ભીખાભાઈ ડાભી તથા દેવકરણભાઈ ભીખાભાઈ ડાભી તથા...

મોરબી નિવાસી દામજીભાઈ વડાવિયાનું અવસાન

મોરબી : મૂળ ખાખરાળા હાલ મોરબી નિવાસી દામજીભાઈ ખોડાભાઈ વડાવિયા તે સ્વ. ખોડાભાઈ ચકુભાઈ વડાવિયા, ગં.સ્વ. ઓતમબેન ખોડાભાઈ વડાવિયાના પુત્ર, હાર્દિકકુમાર દામજીભાઈ વડાવિયાના પિતા,...

મોરબી : રાજેશભાઈ ભગવાનજીભાઈ સરડવાનું અવસાન

મોરબી : મૂળ ગામ મોટાભેલા હાલ મોરબી નિવાસી રાજેશભાઈ ભગવાનજીભાઈ સરડવા (ઉ.વ.47)તે ભગવાનજીભાઈ રણછોડભાઈ સરડવાના પુત્ર , કાન્તિલાલ ભગવાનજીભાઈ સરડવાના ભાઈ તથા જૈમિન રાજેશભાઈના...

રાજપર(કું) નિવાસી નિશાબેન અમૃતલાલ ઘોડાસરાનું અવસાન

મોરબી : રાજપર(કું) નિવાસી નિશાબેન અમૃતલાલ ઘોડાસરા (ઉ.વ.17) તે અમૃતલાલ પરસોતમભાઈ ઘોડાસરાના દીકરી તથા પ્રાગજીભાઈ પરસોતમભાઈ ઘોડાસરા, નાગજીભાઇ પરસોતમભાઈ ઘોડાસરા, રમેશભાઈ પરસોતમભાઈ ઘોડાસરાના ભત્રીજીનું...

મોરબી : બાબુલાલ ઉમિયાશંકર જાનીનું અવસાન

મોરબી: લાલપર નિવાસી ચા.મ. મોઢ બ્રાહ્મણ બાબુલાલ ઉમિયાશંકર જાની( ઉ.વ.78) તે સ્વ.મહાદેવભાઈ, સ્વ.ડાયાભાઈના નાના ભાઈ તથા રાજેશભાઈ, કમલેશભાઈ, ગાયત્રીબેન ,જયેશભાઇ, જ્યોતીન્દ્રભાઈ અને ગજાનનભાઈના પિતા...

મોરબી : કૃષ્ણકુંવરબા હરિશ્ચંદ્રસિંહ જાડેજાનું અવસાન

મોરબી : કૃષ્ણકુંવરબા હરિશ્ચંદ્રસિંહ જાડેજા (ઉ.વ.97) તે યદુવિરસિંહ જાડેજા તથા જીતેન્દ્રસિંહ જાડેજાના દાદીમાનું તા.2ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.4ને શુક્રવારે સાંજે...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

વિરપર શાળાના વિદ્યાર્થીએ જન્મદિવસે પાણીના કુંડાનું વિતરણ કર્યું

મોરબી : વિરપરની નાલંદા વિદ્યાલયમાં અભ્યાસ કરતા હર્ષ ચંદારાણાએ પોતાના જન્મદિવસે શાળામાં સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત્રોને પોતાના જન્મદિવસ નિમિત્તે ચકલીના પાણીના કુંડાનું વિતરણ...

મોરબીના બે વિદ્યાર્થીઓ સેનામાં અગ્નિવીર તરીકે જોડાયા

એમ.એમ. સાયન્સ કોલેજ મોરબીના NCCના બે વિદ્યાર્થીઓએ કોલેજનું ગૌરવ વધાર્યું મોરબી : મોરબીની સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત એમ. એમ. સાયન્સ કોલેજના NCCના 2 વિદ્યાર્થી ભારતીય...

ટંકારા નજીક ઉછીના પૈસા પરત માંગી યુવાનને ફડાકા ઝીકાયા

ટંકારા : મોરબી - રાજકોટ હાઇવે ઉપર ટંકારા નજીક દુધનો ધંધો કરતા મોરબીના યુવાનને રસ્તામાં આંતરી ઉછીના નાણાં આપનાર વ્યક્તિ સહિતના ચાર વ્યક્તિઓએ ફડાકા...

કળિયુગી શ્રવણ ! મોરબીમા પુત્રએ માતાને ગાળો આપી પિતાને માર માર્યો

કામ ધંધો ન કરતા શખ્સે પિતાના ઘેર જઈ ઘમાલ કરી પતાવી દેવાની ધમકી આપી મોરબી : મોરબીના વાવડી રોડ ઉપર કારીયા સોસાયટીમાં રહેતા કળિયુગી શ્રવણે...