મોરબી : રાજેશભાઈ ભગવાનજીભાઈ સરડવાનું અવસાન

- text


મોરબી : મૂળ ગામ મોટાભેલા હાલ મોરબી નિવાસી રાજેશભાઈ ભગવાનજીભાઈ સરડવા (ઉ.વ.47)તે ભગવાનજીભાઈ રણછોડભાઈ સરડવાના પુત્ર , કાન્તિલાલ ભગવાનજીભાઈ સરડવાના ભાઈ તથા જૈમિન રાજેશભાઈના પિતાનુ તા.12ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 16ને શુક્રવારે સવારે ૮ થી ૧૦ કલાકે તેમના નિવાસ સ્થાન નીતિન પાર્ક મોમ્સ હોટલ પાછળ, શનાળા રોડ, મોરબી ખાતે રાખેલ છે.

- text

- text