મોરબી : બાબુલાલ ઉમિયાશંકર જાનીનું અવસાન

- text


મોરબી: લાલપર નિવાસી ચા.મ. મોઢ બ્રાહ્મણ બાબુલાલ ઉમિયાશંકર જાની( ઉ.વ.78) તે સ્વ.મહાદેવભાઈ, સ્વ.ડાયાભાઈના નાના ભાઈ તથા રાજેશભાઈ, કમલેશભાઈ, ગાયત્રીબેન ,જયેશભાઇ, જ્યોતીન્દ્રભાઈ અને ગજાનનભાઈના પિતા તેમજ સંજયકુમાર પ્રાણશંકર ભટ્ટના સસરાનું તા.16ના રોજ અવસાન થયું છે.સદગતનું ઉઠમણું તા.20ને ગુરુવારે સાંજે 4થી5 દરમિયાન તેમના નિવાસસ્થાને લાલપર મુકામે મોરબી ખાતે રાખેલ છે.

- text

 

- text