મોરબી : મોતીબેન ભીમજીભાઈ ઉભડીયાનું અવસાન

- text


મોરબી : પ્રજાપતિ મોતીબેન ભીમજીભાઈ ઉભડીયા (પંચસારવાળા) (ઉ.વ. 95)નું તા. 22/04/2020ના રોજ અવસાન થયેલ છે. લોકડાઉનના કારણે સદ્દગતનું બેસણું મોકૂફ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક વ્યક્ત કરી શકશે. (મો. 97120 07998, 99792 86325)

- text