મોરબી : વિજયાબેન મૂળશંકરભાઈ જાનીનું અવસાન, મંગળવારે બેસણું

- text


મોરબી : વિજયાબેન મૂળશંકરભાઈ જાની (નિવૃત શિક્ષિકા કન્યા શાળા મોરબી) (ઉ.વ. 94)નું તા. 5 જાન્યુઆરીને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. 7 જાન્યુઆરીને મંગળવારના રોજ સાંજે 4 થી 5 શ્રી ઔદીચ્ય બ્રાહ્મણ ભોજન શાળા, જેલ રોડ મોરબી ખાતે રાખેલ છે.

- text