રસનાળ : ગૌરીબેન લાલજીભાઈ જીવાણીનું અવસાન
મોરબી : રસનાળ નિવાસી ગૌરીબેન લાલજીભાઈ જીવાણી,તે લાલજીભાઈ પત્ની,નરભેરામભાઇ,ભરતભાઈ,મુકેશભાઈના માતાશ્રી,મિલનભાઈ,આશીષભાઈના દાદી,ભાનુબેન,ઉર્મિલાબેન,કૈલાશબેનના સાસુ,પ્રજ્ઞાબેન અને બિનાબેનના દાદીસાસુનુ તા.19ને બુધવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.21ને શુક્રવારના...
મોરબી : વિશાલ વૃજલાલ ભોજાણીનું અવસાન
મોરબી : મૂળ સજજનપર હાલ મોરબી નિવાસી વિશાલ (ગોપાલ) વૃજલાલ ભોજાણી (ઉ.વ.૩૪), તે વૃજલાલ નારણદાસ ભોજાણીના પુત્ર, નિરવ, ભાવીન, જલ્પાબેન અને અલ્પાબેન દિપકકુમાર ઠકકરના...
રાજેશકુમાર ભોગીલાલ પાડલીયાની પુત્રી માર્ગીબેનનું અવસાન : સાદડી મોકૂફ
મોરબી : મૂળ વિરપરવાસી હાલ મુંબઈ ઘાટકોપરવાસી માર્ગીબેન હાર્દિકભાઈ ઉં.વ. 28, તે રાજેશકુમાર ભોગીલાલ પાડલીયાની પુત્રી તથા દોશી ટાવર વાળા સ્વ. નવીનચંદ્ર સૌભાગચંદ્ર મહેતા...
મોરબી અપડેટના પત્રકાર હિતેશભાઈ ઠાકરના માતા નિર્મળાબેનનું અવસાન
રાજકોટ : મૂળ પડધરી નિવાસી નિર્મળાબેન કેશવલાલ ઠાકર ઉ.72 તે કેશવલાલ નંદલાલ ઠાકરના ધર્મપત્ની, પરેશભાઈ તથા કીર્તિબેન જયેશકુમાર જોશી (નાગપુર) હિતેશભાઈ (પત્રકાર)ના માતુશ્રી અને...
વાંકાનેર : રેવાબેન છગનભાઇ ધરોડીયાનું અવસાન
વાંકાનેર : વાંકાનેર નિવાસી રેવાબેન છગનભાઇ ધરોડીયા, તે ભગવાનજીભાઇ અને મુકેશભાઈના માતુશ્રી તેમજ ભાવેશભાઈ અને અશિષભાઈના દાદીનું તા. 07/06/2021ને સોમવારે અવસાન થયેલ છે. સદગતનું...
નાની વાવડી : કરશનભાઈ ખોડાભાઇ શેરસીયાનું અવસાન
મોરબી : મૂળ ખેવારીયા હાલ નાની વાવડી નિવાસી કરશનભાઈ ખોડાભાઇ શેરસીયા (ઉ.વ. ૮૧), તે મનસુખભાઇ (૯૯૦૯૩ ૯૯૧૯૯), ભરતભાઈ (૯૯૧૩૯ ૯૩૫૯૫) , સુરેશભાઈ (૯૯૨૫૫ ૮૯૮૯૧)...
મોરબી : જયશ્રીબેન કિશોરભાઈ ખોરજાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી જયશ્રીબેન કિશોરભાઈ ખોરજા (ઉ.વ.૫૫), તે છોટાલાલ હકુભાઈ સોલંકીના પુત્રી તેમજ નિલેશભાઈ (સોલંકીભાઈ પટાવાળા ડિસ્ટ્રીકટ કોર્ટ, મોરબી)ના મોટા બેન તા.૨૪/૦૬/૨૦૨૧ ને...
મોરબી : અશોકભાઈ ચુનીલાલ મેહતાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી સ્વ.ચુનીલાલ મેહતાના પુત્ર અશોકભાઈ ચુનીલાલ મેહતા (p.s.i)તે અમિત મહેતા અને અભય મેહતાના પિતા આજરોજ તા.૧૮ના રોજ અરિહંતશરણ પામેલ છે. તેમની...
મોરબી : કરશનભાઇ અવચરભાઇ ચારોલાનું અવસાન
મોરબી : કરશનભાઇ અવચરભાઇ ચારોલા (ઉ.વ. ૭૦), તે શૈલેષભાઈ અને નિલેષભાઈના પિતાશ્રી તેમજ વલ્લભભાઈના ભાઈનું તા- ૦૮/૧૨/૨૦૨૦ ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાનમાં...
મોરબીના જીવતીબેન હંસરાજભાઈ કગથરાનું અવસાન
મોરબી: કગથરા જીવતીબેન હંસરાજભાઈ (ઉ.વ.૮૦) તે નરેન્દ્રભાઇ કગથરાના માતા, આનંદભાઈ કગથરાના દાદીનું તા. ૧૨ને રવિવારે અવસાન થયું છે. તેમનું બેસણું તા. ૧૬ને ગુરુવારે સવારે...