મોરબી : અશોકભાઈ ચુનીલાલ મેહતાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી સ્વ.ચુનીલાલ મેહતાના પુત્ર અશોકભાઈ ચુનીલાલ મેહતા (p.s.i)તે અમિત મહેતા અને અભય મેહતાના પિતા આજરોજ તા.૧૮ના રોજ અરિહંતશરણ પામેલ છે. તેમની સ્મશાન યાત્રા તા.૧૯ને બુધવારના રોજ સવારે ૮.૩૦વાગ્યે તેમના નિવાસસ્થાનેથી નીકળશે.

- text

- text