મોરબી : કરશનભાઇ અવચરભાઇ ચારોલાનું અવસાન

- text


મોરબી : કરશનભાઇ અવચરભાઇ ચારોલા (ઉ.વ. ૭૦), તે શૈલેષભાઈ અને નિલેષભાઈના પિતાશ્રી તેમજ વલ્લભભાઈના ભાઈનું તા- ૦૮/૧૨/૨૦૨૦ ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાનમાં કોરોના મહામારીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સગા-સબંધીઓ ફોન અથવા મેસેજથી શોકની લાગણી વ્યક્ત કરી શકશે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે. (વલ્લભભાઈ અવચરભાઈ ચારોલા ૯૯૯૮૧ ૯૮૦૭૭, શૈલેષભાઈ કરશનભાઇ ચારોલા ૯૦૯૯૫ ૬૬૮૬૮, નિલેષભાઈ કરશનભાઇ ચારોલા ૯૭૨૭૭ ૭૦૧૭૨)

- text

- text