નારણકા : નીમુબેન બાબુભાઈ મેરજાનું અવસાન

- text


મોરબી : નારણકા નિવાસી નીમુબેન બાબુભાઈ મેરજા (ઉ. વ.૬૧), તે બાબુભાઈ ભવાનભાઈ મેરજાના પત્નિ તેમજ પરેશભાઈ (૯૯૭૮૨ ૯૨૯૯૧) અને ચિરાગભાઈ (૯૭૨૪૮ ૯૪૯૦૫)ના માતાશ્રીનું તા – ૮/૧૨/૨૦૨૦ ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલીફોનીક શોક સંદેશ પાઠવી શકે છે.

- text

 

- text