મોરબી : નવિનભાઈ નરશીભાઈ ગોહેલનું અવસાન

મોરબી : મૂળ ટંકારા મ.ક.સ.સુ જ્ઞાતિના નવિનભાઈ નરશીભાઈ ગોહેલ (ઉ.વ. ૬૪) તે સ્વ.નરશીભાઈ સવજીભાઈ ગોહેલના પુત્ર, દિપકભાઈ, જયદીપભાઈના પિતાશ્રી, કાન્તિભાઈ, દિનેશભાઈ, હીરાભાઈ, રાજુભાઈના ભાઈ...

મોરબી નિવાસી અવચરભાઈ જેઠાભાઇ સુરાણીનું અવસાન

મોરબી : મૂળ બરવાળા હાલ મોરબી નિવાસી અવચરભાઈ જેઠાભાઇ સુરાણી ઉં. 80 તે રાજેશભાઈ અવચરભાઈ સુરાણી, પ્રકાશભાઈ અવચરભાઈ સુરાણી અને અનિલભાઈ અવચરભાઈ સુરાણીના પિતાનું...

મોરબી નિવાસી નરશીભાઈ છગનભાઈ કાસુન્દ્રાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી નરશીભાઈ છગનભાઈ કાસુન્દ્રા તે કરમશીભાઇ તથા જગદીશભાઈ કાસુન્દ્રાના ભાઈ, તેમજ મનિષભાઇ નરશીભાઇ કાસુન્દ્રા અને હિતેશભાઇ નરશીભાઇ કાસુન્દ્રાના પિતાનું તારીખ 2...

મોરબી : શાંતાબેન પુંજાભાઈ ચાવડાનું અવસાન

મોરબી : શાંતાબેન પુંજાભાઈ ચાવડા (ઉ.વ.68), તે સ્વ. પુંજાભાઈ હીરાભાઈ ચાવડાના ધર્મપત્ની તથા ખીમજીભાઈ હીરાભાઈ ચાવડાના ભાભી અને નરેશભાઈ, પ્રવીણભાઈ, કિશોરભાઈ, દયાબેન કિશોરકુમાર સાગઠિયા...

મોરબી : અમૃતભાઈ નરશીભાઈ કાલાવડીયાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી અમૃતભાઈ નરશીભાઈ કાલાવડીયા (ઉ.વ. ૫૨), તે રાકેશભાઈ અમૃતભાઈ કાલાવડીયા, સર્વેશભાઈ અમૃતભાઈ કાલાવડીયાના પિતા તેમજ દિલીપભાઈના ભાઈનું તા. ૧૬/૧૦/૨૦૨૦ શુક્રવારના રોજ...

મહેન્દ્રનગર નિવાસી જેઠીબેન માવજીભાઈ ઉધરેજાનું નિધન

મોરબી : મૂળ કૃષ્ણનગર હાલ મહેન્દ્રનગર નિવાસી જેઠીબેન માવજીભાઈ ઉધરેજા ( ઉ.વ.83) તે સ્વ. માવજીભાઈ મોહનભાઇ ઉધરેજાના પત્ની, નવીનભાઈના માતૃશ્રીનું તા.19ને રવિવારના રોજ અવસાન...

મોરબી : શામજીભાઈ મુળજીભાઈ વિરમગામાનું અવસાન

મોરબી: મૂળ સરવડ હાલ મોરબી શામજીભાઈ મુળજીભાઈ વિરમગામાં ઉ.વ.75 તે રમેશભાઈ, દિનેશભાઇ તથા મહેશભાઈના પિતાશ્રીનું તા.26ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું મોકૂફ...

મોરબી રામધન આશ્રમ ઉમિયા મંદિર ના પ્રમુખ છગનભાઇ મોતીભાઈ ભીમાણી નું અવશાન

મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલા રામધન આશ્રમ ઉમિયા મંદિર ના પ્રમુખ તથા જિલ્લા પંચાયત રાજકોટ ના માજી પ્રમુખ છગનભાઇ મોતીભાઈ ભીમાણી નું તા. 02-09-2017 ને...

મોરબી નિવાસી કેશવજીભાઈ પોપટભાઈ સોલંકીનું અવસાન

મોરબી : મૂળ પાનેલી ગામના વતની અને હાલ મોરબીના સામાકાંઠે નઝરબાગ રેલવે સ્ટેશન પાછળ આવેલ બૌદ્ધનગર નિવાસી કેશવજીભાઈ પોપટભાઈ સોલંકી (ઉ.વ.80) તે નવનીતભાઈ, દિવાળીબેન...

મોરબી : 108 વર્ષના ઓધવિયા જુઠીબેન મોતીભાઈનું અવસાન

    મોરબી : ઓધવિયા જુઠીબેન મોતીભાઈનું 108 વર્ષની વયે તા.3 ને રવિવારે અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને સદગતનું ટેલિફોનિક બેસણું રાખેલ છે. રામજીભાઈ-9429119057,...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ક્ષત્રિય ધર્મ રથયાત્રા કાલે ગુરૂવારે શક્ત શનાળા આવશે, ત્યાંથી ટંકારા તાલુકામાં ફરશે

મોરબી : ભાજપના વિરોધમાં ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. તેવામાં હવે આવતીકાલે ગુરુવારે ક્ષત્રિય સમાજની ધર્મ રથયાત્રા સવારે 8:30 કલાકે મોરબીના...

સોલાર પેનલ હોવા છતા લાઈટ બિલ આવવા લાગ્યું ? તો WattUp ક્લીનર વાપરો

  ભારતનું સૌપ્રથમ અને એકમાત્ર બાયોડીગ્રેબલ અને 100% નોન એસીડીક ક્લિનિંગ લિકવિડ, જે પેનલને સ્વચ્છ બનાવવાની સાથે વધુ કાર્યક્ષમ બનાવે છે 1 લીટર લિકવિડ સાથે 1...

હળવદમાં રબારી સમાજના ધર્મગુરુ કનીરામદાસજી મહારાજની પધરામણી

બે દિવસનું કરશે રોકાણ: 150 જેટલા ઘરે બાપુની પધરામણી થશે હળવદ : અખિલ ભારતીય રબારી સમાજના ધર્મગુરુ શ્રીશ્રી 1008 મહામંડલેશ્વર કનીરામદાસજી મહારાજ આજે હળવદના આંગણે...

Morbi: મકનસર ગામે 29મીથી મંદિરનો ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

મોરબી: મકનસર ગામે શ્રી રાધાકૃષ્ણ તેમજ વરીયા માતાજી, હનુમાનજી, ગણપતિજીના ભવ્ય મંદિરની ત્રીદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા વિધિ ચૈત્ર વદ-5 (પાંચમ) ને સોમવાર તારીખ 29 એપ્રિલ...